SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ * અધ્રુવોદયી ૯૫ પ્રકૃતિમાંથી ૪ આયુષ્ય વિના બાકીની ૯૧ પ્રકૃતિનો જ્યારે વિપાકોદય ન હોય ત્યારે પ્રદેશોદય અવશ્ય હોય છે. | * આયુષ્યકર્મનો વિપાકોદય જ હોય છે પ્રદેશોદય હોતો નથી. | ઉદયમાં પરસ્પર વિરોધી કર્મપ્રકૃતિ કર્મપ્રકૃતિનું નામ કોની સાથે વિરોધી ? નિદ્રા - ૫ પરસ્પર વિરોધી શાતા-અશાતા પરસ્પર વિરોધી અનં૦ વગેરે-૪ ક્રોધ બાકીના-૧૨ કષાય સાથે વિરોધી અનં૦ વગેરે-૪ માન બાકીના-૧૨ કષાય સાથે વિરોધી અનં૦ વગેરે-૪ માયા બાકીના-૧૨ કષાય સાથે વિરોધી અનં૦ વગેરે-૪ લોભ બાકીના-૧૨ કષાય સાથે વિરોધી હાસ્ય-રતિ શોક - અરતિ સાથે વિરોધી શોક-અરતિ હાસ્ય - રતિ સાથે વિરોધી વેદ-૩ પરસ્પર વિરોધી આયુષ્ય-૪ પરસ્પર વિરોધી ગતિ-૪ પરસ્પર વિરોધી જાતિ-૫ પરસ્પર વિરોધી ઔઇશ૦, વૈ૦૧૦, આવેશ, પરસ્પર વિરોધી ઉપાંગ-૩ પરસ્પર વિરોધી સંસ્થાન-૬ પરસ્પર વિરોધી સંઘયણ-૬ પરસ્પર વિરોધી વિહાયોગતિ-૨ પરસ્પર વિરોધી આનુપૂર્વી-૪ પરસ્પર વિરોધી ત્રણ-૪ સ્થાવરાદિ-૪ સાથે વિરોધી સૌભાગ્યાદિ-૪ દૌર્ભાગ્યાદિ-૪ સાથે વિરોધી સ્થાવરાદિ-૪ ત્રસાદિ-૪ સાથે વિરોધી દર્ભાગ્યાદિ-૪ સૌભાગ્યાદિ-૪ સાથે વિરોધી ગોત્ર-૨ પરસ્પર વિરોધી ४४
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy