SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ :- ક્ષપકને આશ્રયી અવિરતસમ્યક્ત્વાદિ-૪ ગુણઠાણે સત્તામાં નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને દેવાયુષ્ય વિના ૧૪૫ કર્મપ્રકૃતિ હોય છે અને દર્શનસપ્તક વિના ૧૩૮ કર્મપ્રકૃતિની સત્તા અનિવૃત્તિગુણઠાણાના પ્રથમભાગ સુધી હોય છે. વિવેચન :- જે જીવ સંપૂર્ણ કર્મનો ક્ષય કરીને, તે જ ભવમાં મોક્ષમાં જવાનો હોય, તે “ક્ષપક” કહેવાય. તેને તે જ ભવમાં મોક્ષમાં જવાનું હોવાથી, કોઈપણ આયુષ્ય બાંધતો નથી. તેથી તેને ૪ થી ૭ ગુણઠાણામાં જ્યાં સુધી દર્શનસપ્તકનો ક્ષય ન થાય ત્યાં સુધી દેવાયુ, તિર્યંચાયુ અને નરકાયુ વિના “૧૪૫” કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. તે જીવને જે સમયે દર્શનસપ્તકનો ક્ષય થાય છે તે સમયથી માંડીને અનિવૃત્તિગુણઠાણાના પહેલાભાગ સુધી દેવાદિ-ત્રણ આયુષ્ય અને દર્શનસપ્તક વિના “૧૩૮” કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. : ક્ષપકશ્રેણીમાં માના ૨ જાથી ૯મા ભાગ સુધી સત્તા થાવર-તિ-િનિયા-યવવુા-થીતિને-૫ વિદ્યાલ-સાહાર । મોતો ટુવીસસયં, વિયંસિ વિય-તિયસાયંતો ॥ ૨૮ 11 તયાસુ ચડવસ-તેર-વાર-છ-પળ-૨૩-તિષિય સય મો। નવુ-વૃત્થિ-હાસછા-પુંસ-તુરિય ોહ મય માયØો ॥ ૨૯ 11 સ્થાવર-તિર્યક્-નરા-તપદ્વિ-સ્થાનસ્ક્રૃિત્રિ-૬-વિત-સાધારણમ્। ષોડશક્ષયો દ્વાત્રિંશ શતં દ્વિતીયાંશે દ્વિતીય-તૃતીયઋષાયાન્તઃ ॥ ૨૮ તૃતીયાવિયુ-ચતુર્દશ-ત્રયોવશદ્વાશ-પદ્-પદ્મ-વતુધિ શતં મશઃ । નપુંસ્ત્રીહાસ્યનું-તુર્યોધ-મદ્રમાયાક્ષયઃ ॥ ૨૯ ॥ ગાથાર્થ સ્થાવરદ્ધિક, તિર્યંચદ્ધિક, નરકદ્ધિક, આતપદ્ધિક, થીણદ્વિત્રિક, એકેન્દ્રિયજાતિ, વિકલેન્દ્રિયજાતિ અને સાધારણ.... એ ૧૬ કર્મપ્રકૃતિનો ક્ષય થાય એટલે બીજા ભાગે સત્તામાં ૧૨૨ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં બીજા (અપ્રત્યાખ્યાનીય) અને ત્રીજા (પ્રત્યાખ્યાનીય) કષાયનો અંત થાય. એટલે ત્રીજા ભાગે સત્તામાં ૩. ચોથાગુણસ્થાનકથી માંડીને સાતમા ગુણસ્થાનક સુધીમાં જીવ કોઈપણ સમયે દર્શન સક્ષકનો ક્ષય કરી શકે છે. ૧૯૮ II NAIVA
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy