SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય-નિવેદન અમારી આ “જૈન પુસ્તક-પ્રચારક સંસ્થા” પૂર્વાચાર્યોની અને પરમતારક ગુરૂદેવ શ્રી આનંદસાગરસુરીશ્વરજી મહારાજની કૃતિઓનું તેમજ શાસનપગી બીજી આધુનિક-કૃતિઓનું પણ પ્રકાશન કરવા ભાવના રાખે છે. તે પૈકી પૂ. ગુરૂદેવશ્રીએ આપેલ પ્રશ્નોના સમાધાન તરીકે સાગર સમાધાન આગમેદ્ધારક સંગ્રહ ૨૬મા ગ્રંથરત્ન તરીકે પૂ. ગુરુદેવશ્રીના પ્રખર અનુરાગી મુનિરાજ શ્રી ગુણસાગરજી મહારાજની પ્રેરણથી પ્રસિદ્ધ થાય છે. આ ગ્રંથના વિષયને સમજવા માટે વિષયાનુક્રમ અપાયેલ છે. V૦ મુનિ મહારાજશ્રી ગુણસાગરજી મહારાજશ્રીની પ્રેરણાથી આ તથા બીજી સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં નીચેના ગ્રંથ પ્રકાશિત થયા છે. સિદ્ધચક્ર-માદાઓ. | (અ૦ ૪ વ્યા૦ સંગ્રહ ભા. ૧). સુધા-સાગર ભા-૧-૨ આરાધનામાર્ગ. (ગુજરાતી ભાવાર્થ) સાગર-સમાધાન ભા–૧–૨. શ્રી તીર્થંકરપદવી–સોપાન. શ્રી નવ સ્મરણાનિ ગૌતમરાસ. (વીસસ્થાનકના વ્યાખ્યાનો ) સૂયગડાંગ સૂત્ર. (વ્યાખ્યાન.) આગમ દ્વારકશ્રીની અમોઘ-દેશના પર્વ-દેશના. વ્યાખ્યાન (પાંગ પ્રકીર્ણક વિષયાનુક્રમાદિ. | આગમોદ્ધારકશ્રીની અમૃતવાણી સ્થાનાંગ-સૂત્ર. વ્યાખ્યાન (વ્યાખ્યાન સંગ્રહ ભા–૧). આગમ દ્વારકશ્રીની અમૃત-દેશના ષોડશક પ્રકરણ. વ્યાખ્યાન નવપદ-માતામ્ય. (વ્યાખ્યાન સંગ્રહ ભા. ૧). આગહારક-લેખસંગ્રહ. આગમીયસૂક્તાવલ્યાદિ. લઘુતમનામકોષ અને તે પર્વ–માહા (પના વ્યાખ્યાન) લસિદ્ધપ્રભા-વ્યારણ છે પ્રશમરતિ અને સંબંધકારિકા. આચારાંગ સૂત્ર, T(વ્યાખ્યાન સંગ્રહ)
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy