SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૮૭ જણાવતાં માત્ર પંચમી અને તૃતીયાજ વાપરે છે જે “તસિંહ बन्धहेत्वभावनिर्जराभ्यां० प्रमाणनयैः, निर्देश० धानतः, सत्स त्वैश्च, सगुप्ति. ઐશ્વ, તા. પ- માવત' વિગેરે સૂત્રોમાં છે. પ્રશ્ન ૧૦૮૭– નત્ય ચ = નાજ્ઞાં રાહુદ્ધ નામગુમ સળં૦ નામાતિ વ્ર ઈત્યાદિક વાક્યોથી સર્વ પદાર્થોમાં નામાદિ ચારની વ્યાપકતા સિદ્ધ છે. તો પછી શ્રીતવાર્થભાષ્યકાર મહારાજા જીવ અને દ્રવ્યઆદિના નિક્ષેપાની વ્યાખ્યા કરતાં “શૂન્યષ્ય માટ' એમ કહીને જીવ અને દ્રવ્ય વિગેરેમાં દ્રવ્યનિક્ષેપાન નિષેધ કેમ કરે છે ? સમાધાન-ઉપર જણાવેલ પાઠમાં “નત્ય આદિમાં જે વ્યાખ્યામાં એવો અર્થ કરી નામાદિ નિક્ષેપાની વખતે “ન ન નીવત વા’ ઈત્યાદિ જણાવી જુદા જુદા નામાદિ નિક્ષેપા લેવામાં આવે ત્યારે નામાદિ ચારે નિક્ષેપાની વ્યાપકતા છે એ સહેજે સમજી શકાય તેમ છે; પરંતુ જામફમયે” ઈત્યાદ વાક્યોથી સાપેક્ષ રહીને “ના” આદિનો જે પદાર્થમા એવો અર્થ કરવામાં આવે ત્યારે એક વસ્તુને આશ્રયીને ચારે નિક્ષેપ થાય તેવી વખતે તત્ત્વાર્થકારના કથન પ્રમાણે નિત્ય અવસ્થિત પદાર્થમાં વ્યનિક્ષેપાની શુન્યતા દેખાડે તેમાં આશ્ચર્ય નથી. પ્રશ્ન ૧૦૮૮–ઉપયોગરૂ૫ આગમ અને ક્રિયાયુક્તતારૂપને આગમની અપેક્ષાએ મૃત માવિનો વા' વિગેરે પદ્યથી જણાવેલ દ્રવ્યલક્ષણ લેતાં નિત્ય અને અવસ્થિત દ્રવ્યોમાં દ્રવ્યનિક્ષેપો યોગ્યતારૂપે ન હોય એ સ્વાભાવિક છે, પરંતુ “મા” વિગેરે વાક્યોથી જ્ઞાનાદિ ચારે નિક્ષેપ એક જ વસ્તુમાં છે તો વ્યનિક્ષેપમાં લક્ષણ ઘટે ? સમાધાન- ગુખપર્યાવત્ રબ્ય” એ સૂત્રથી દ્રવ્યમાત્ર ગુણ અને પર્યાયવાળાં છે એમ માનવાની કોઈ જેને કે તકનુસારીથી ના કહી શકાય તેમ નથી. પરંતુ ભાવવિયુક્ત એવા દ્રવ્યના લક્ષણની વખતે ભૂત અને ભવિષ્યત એવા પર્યાયની કારણતા એટલે પરિણામિપણાની યેગ્યતા લેવી પડે અને તેની અપેક્ષાએ મૂત” એ પદ્ય કહેવું અને
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy