SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૬૩ જતા આવતા કે નહિ ? અને જે ચોમાસામાં તે વખતે સાધુ-સાધ્વીઓનું ચઢવું ઉતરવું થતું હોય તો વર્તમાનકાલમાં કેમ યાત્રાને ચોમાસામાં નિષેધ કરાય છે? સમાધાન-ફત સ્વામી વાતમાં તમારૂં વિશાય તા शृङ्गे सपरिच्छश्चतुर्मासी तस्थौ । तत्र स्वामिना निधासार्थ देवा: प्रेोत्तुङ्ग मडप चक्रुः । साधवस्तु तपोध्यानपरायणाः केचित् कन्दरासु केऽपि सप बिलस्याने केचिज्जीर्ण प्रपादेवकुलादिषु यथालब्धस्थानेषु तस्थुः ॥ । શ્રી શત્રુંજયમાહાસ્યમાં શ્રી અજીતનાથ ભગવાન અને તેમના સાધુઓના ચોમાસા માટે જણાવેલ સ્પષ્ટ પાઠ કે ભગવાન અને સાધુઓની એકત્ર સ્થિતિ જણાવે છે તે દેખનાર અને માનનાર તે ચોમાસામાં યાત્રા કરવા માટે ગિરિરાજ ઉપર સાધુઓનું ચઢવું ઉતરવું માને જ નહિ. વળી તે વર્ષોવા નતે ન્યત્ર વિહરતિ સ્મા” શ્રીશાન્તિનાથજી મહારાજે પણ મુખ્ય શૃંગમાં નહિ પણ મરૂદેવાછંગમાં ચોમાસુ કરેલ છે, તેમાં પણ ચોમાસામાં ગિરિરાજ ઉપર ચઢવા ઉતરવાનું નથી, એટલે તે આલંબન પણ લેવાય તેમ નથી છતાં જેઓ શાસ્ત્ર અને આચાર બંનેની દરકાર ન કરતાં મનસ્વીપણે બોલે, છાપે અને વર્તે તેઓની ગતિ અને સ્થિતિ જ્ઞાનિ મહારાજજ જાણે પ્રશ્ન ૧૦૪૫–દેવતાઓ ત્રીજી નરક સુધી જઈ શકે છે, તે ત્યાં નરકમાં ગયેલા સૌધર્માદિ વૈમાનિક દેવતાને અવધિજ્ઞાન ક્ષેત્રથી અઘોલેકમાં વધે અને ઉદ્ઘલેકમાં વિમાનની વજાથી ઓછું થાય કે કેમ? સમાધાન-દેવતાઓ મૂળ શરીરે તો પોતાના સ્થાનમાં જ હોય છે, માટે જે જે દેવતાન જ્યાં જ્યાં બીજે ક્ષેત્ર જવાનું થાય ત્યાં પણ તે મૂળ શરીરની અપેક્ષાએજ ક્ષેત્રની મર્યાદા ગણવાથી કાંઈપણ ક્ષેત્રની વૃદ્ધિ કે હાનિ માનવાની જરૂર રહેતી નથી.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy