SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર ૧૩૮ અને તેથીજ સામાચારી અધ્યયનમાં ઘુમ્હચ જાગળ’તયાજ્ઞિ સિદ્ધાળ સથવ” એમ ૨૫ટ્ટપણે ભિન્નભિન્ન નિર્દેશ છે. પ્રશ્ન ૯૭૪-શુક્॰' એ સૂત્રમાં સ્વત-સ્તુતિ કરનારા તે સાધુ અને શ્રાવા બન્ને હાય છે તેા તેમાં બાર દેવલાક સુધીનાં વિમાને કે કહપેાપપન્ન વિમાના કહેવામાં આવે છે ત્યાંસુધી ઉત્પત્તિવાળી આરાધના કેમ જણાવી ? કેમકે એ બારદેવલાક સુધીની ઉત્કૃષ્ટ આરાધના તે શ્રાવક વર્ગ તે માટે હાય છે. સાધુભગવાને માટેની આરાધના તે તે। કપાતીત એવા નવ ચૈવેયક અને સર્વાસિદ્ધ સુધીના અનુત્તરની પણ હાય છે. સમાધાન-‘પુષ્પામિષરસ્તેાત્ર' એટલે પુષ્પાદિ નૈવેદ્યાદિ અને સ્વેત્ર આદિથી થતી ત્રણ પ્રકારની અથવા અંગ, અગ્ર અને સ્તેાત્રાદિથી ત્રણ પ્રકારની થતી પૂજાના અધિકારી શ્રાવકાજ હોય છે. અને પુષ્પાદિ કે અગાદિ પૂજાના અનુક્રમથી થતી સ્નેાત્રપૂજા અહીં ગણેલી હાય તે। ખારમા દેવલાકની ઉત્પત્તિવાળાજ આરાધનાજ જણાવવી પડે છે. સાધુભગવ તે કરાતી કૈવલ સ્તાત્રાદિની પૂજા એટલે પુષ્પાદિપૂજા અને અગાદિપૂજાથી નિરપેક્ષ જો કૈવલ ભાવપૂજા જણાવી હોત તેા કણ્ણાતીત એવા ત્રૈવેયક અને અનુત્તવિમાનની ઉત્પત્તિવાળી આરાધના જણાવત, આ વાત જ્યારે બરાબર વિચારવામાં આવશે ત્યારેજ આ‘થર્ડ્સ'ના સૂત્રથી કેટલાક મહાનુભાવા ભગવાન્ જિનેશ્વરમહારાજની પ્રતિમાનું પૂજ્યપણુ સાબિત કરે છે તે સયુક્તિક છે એમ સમજાશે. પ્રશ્ન ૯૭પ-ભગવાન્ જિનેશ્વરમહારાજની અગાદિ અનુક્રમે કે પુષ્પાદિ અનુક્રમે સ્તુતિ-સ્તેાત્રાદિકથી ભાવપૂજા કરે ત્યારે તે સભ્યગ્દર્શનાદિકને પામેલાજ હોય તેા પછી આ થડ્યુક્॰’ સૂત્રમાં સ્તવ-સ્તુતિઆદિથી જ્ઞાન-દર્શન-ચારિત્ર ઉત્પન્ન થવાનું કેમ જણાવ્યું ? સમાધાન–ભગવાન્ જિનેશ્વરમહારાજની પ્રતિમાની અગાદિક્રમે કૅ પુષ્પાદિક્રમે સ્તુતિ-આદિથી પૂજા કરનારા સમ્યગ્દર્શનાદિ પામે એવા સૂત્રકાર
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy