SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ આગમધરસૂરિ સ્થિતિ અને સંયોગા જોતાં આચાર્ય પદ ગ્રહણ કરવું અનિવાય હતું. આચાર્ય થવું એટલે એક જવાબદારી અને જોખમદારી પૂર્ણ પદ પ્રતુણુ કરવું. શાÀાક્ત વિધિપ્રમાણે જો . એ પદ્મનું પાલન થાય તે તીર્થંકર નામકમાં બાંધી શકે અને બેવફા નિવડે તે એમને માટે નરકના દ્વાર ખુલ્લા બને. સુરતના શ્રાવકાએ જાણ્યુ કે પૂજ્ય આગમાદ્વારકશ્રીજીને આપણા આંગણે આચાર્યપદ અર્પણ કરવાનેા વિધિ થવાના છે. તેથી આનંદના તર`ગ ઉમટ્યા, હષ ઘેલા હૈયા નાચી ઊઠ્યા. સુરતના સંધમાં વિવેકશક્તિ હતી. બુદ્ધિમત્તા હતી. શાસનને શાભાવે તેવા કાર્યો કરવાની સૂઝ હતી. છતાં અશુભેાદયે સંધમાં કુસંપની નાની ચીનગારી હતી. ચીનગારી નાની ભલે ઢાય, પણ એનું આવનારૂં ખતરનાક પરિણામ નાનુ àાય તેવા નિયમ નથી. નાની શી ચીનગારી ભયંકર દાવાનલ પ્રગટાવી શકે છે, અને વિનાશનું તાંડવ સ શકે છે, આ ખ્યાલ પૂજ્ય આગમાદ્ધારકશ્રીજીને હતા, પૂજ્યશ્રીએ જણાવ્યું, સુરત સૂરિપદના ઉત્સવ ઉમંગે કરે અને હૈયામાં દ્વેષના હુતાશન સળગતા રહે એ કેમ ચાલે ? ક્રિયા જેમાં હોય તેમાં ફળ હોય અને જે વચન છે તે ક્રિયાથી થએલુ છે. ફળને આશ્રયીને વિચાર કરીએ તો એ તમારા વચનનું ફળ મને આમાં ફળમાં નિમિત્તપણે પ્રાપ્ત થયું અર્થાત્ વચક્રયા તમારી અને ફળપ્રાપ્તિ મને આથી ઉપરોક્ત નિયમ નથી દેખાતા.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy