SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ અગીયારમું આચાર્ય પદવી સુરતમાં સૂરિપદ અ તરીક્ષજી તીર્થના વિજય પછી પૂજયપાદ આગમોદ્વારકશ્રીજી વિહાર કરતા કરતા પુનઃ સુરત પધાર્યા. સુરતની સ્વાગતયાત્રા પહેલાં કરતાં પણ વધુ દર્શનીય હતી. વધુ આકર્ષક અને ભાવભરી હતી. 1 સુરતના જૈનસંધની એક શુભેચ્છા વર્ષોથી હતી કે પૂજ્ય આગમ દ્વારકશ્રીને આચાર્યપદ અમારા નગરમાં આપવાનું પુણ્ય અમને મળે તો સારું, એ માટેના આદરણીય પ્રયાસે એમના કયારથી હતા જ, હવે એ પ્રયાસમાં વધુ ઉમેરો . પૂજ્યપાદ આગમોદ્ધારકશ્રી આચાર્યપદે આરૂઢ થવા ઈચ્છતા હતા એવું જરાય ન હતું પણ એ દેશકાળની જિનનામ કર્મના બંધથી બે તીર્થ સ્થાપના સુધીની ક્રિયા હેય છે. આશ્ચર્યું છે કે-તે તીર્થ સ્થાપનાની ક્રિયા મારે ફલને માટે થઈ જે કારણથી આ તીર્થની પ્રાપ્તિથી હું મેક્ષમાં જઈશ.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy