SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ “મત્રા વિધિ તથા તેનુ ફળ ૨૮૧ મગદયાણું સરણુદયાણું હી સર્વ ભય વિભય વિદ્રા વળું નમઃ ।। વિધિ :- આ મયંત્રની રાજ એક માળા ફેરવવાથી સ પ્રકારના ભય દૂર થાય છે. (૭) નમા એહિક્રયાણું ધમ્મદયાળુ ધમ્મ દેસયાણું અરિહુ તાણું નમે। ભગવો દેવયાઅ સ શત્રુનાથએ નરિસહ જણણીએ અહુત શીરીએ સ્લાવી સ્વાહા ઃ ॥ વિધિ :- આ મંત્રના રોજ ૧૦૮ વાર જાપ કરવાથી વચન સિદ્ધિ થાય છે. (૮) હી” નમા અરિહંતાણું ધમ્મનાયગાણું ધમ્મસારહીણુ ધમ્મવર ચાર'ત ચક્ર વટીણુ મમ પરઐશ્વર્ય કુરૂ કુરૂ હઃ સ્વાહા ।। વિધિ :- આ મંત્રની રેાજ એક માળા કરવાથી ઐશ્વ ની પ્રાપ્તિ થાય છે. (૯) ૐ નમા અરિહંતાણુ અપહિય વરનાણું દસણુ— ધરાણું વિયટ્ટ છઉમાણુ એં સ્વાહા ઃ ॥ વિધિ :-આ મ`ત્રની રાજ એક માળા નિરંતર ગણવાથી તેવુ વચન વર્તમાનમાં સત્ય થાય છે. (૧૦) ૐ નમા જણાણું જાવયાણ કેવલિ જિણાણું પરમાહિ જિણાણું સવ રાષ પ્રશમીનિ જનનિ મેહનિ સ્વાહા ઃ । વિધિ :- આ મંત્ર વજ્ર ઉપર લખી ૧૦૮ ગાંડ મારવી પછી જરૂરત પડે ત્યારે કપડાના ખડ મયૂર શીખા સહિત “અભિમંત્રિત કરી ડાબા પગે જે ધરે તે વશ થાય.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy