SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રો વિધિ તથા તેનું ફળ २७७ સવાર, બપોર ને સાંજે ત્રિકાળે ન્હાઈ, શુદ્ધ થઈ આ મંત્રને ૧૦૮ વખત જપે એ પ્રમાણે ૨૧ દિવસ લાગેટ જાપ કરવાથી સર્વ પ્રકારે લાભ થઈ મનવાંછિત ફળ મળે છે. મંત્ર ત્રીજે. ૩% નો તાળ નો સિદ્ધાર્થ છે. ॐ नमो आयरियाण' ॥ ॐ नमो उवज्झायाणं ॥ ॐ नमो लोए सव्वसाहूण ॥ » Ê ફ્રી ફ્રેંક વાહ ! આ મંત્રને સવા લાખ વખત જાપ કરવાથી સિદ્ધ થાય છે. અને પછી દરરોજ ૧૦૮ વખત જાપ કરવાથી લક્ષ્મી મળે છે, તથા લેકેમાં યશકીતિ વધે છે. આ મંત્રને જૈન ભાઈઓ તથા બહેનોએ જપતાં સુધી ધાર્મિક શુદ્ધિએ સાચવવી. પ્રભુ પૂજા તથા ભાવનામાં પ્રેમપૂર્વક શ્રદ્ધા રાખવી, શુદ્ધ આચાર-વિચાર રાખવા, સત્કાર્યો કરવાં, સાધુ-સાધ્વીજીને વિનય કરે તે જ સાચે લાભ મળે છે. દ્રવ્ય પ્રાપ્તિને સાદો ઉપાય - જે નિર્ધન હોય અને તેને દ્રવ્ય મેળવવાની ઈચ્છા હોય, તેણે દર બુધવારે હજામત કરાવવી, એ સિવાય બીજા કઈ પણ વારે હજામત કરાવવી નહીં. તથા સવારમાં ઉડીને નવકાર મંત્ર મનમાં ભણુને રૂપાનાણું જમણા હાથની હથેળીમાં રાખી દર્શન કરે તે ધીમે ધીમે સુખ થાય.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy