SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, - જે કાર્યની સિદ્ધિ મેળવવી હોય તે કાર્ય મનમાં ચિંતવવું. આ મંત્રનો જાપ સવા લાખ વખત કરે, અને જ્યાં સુધી જાપ ચાલે ત્યાં સુધી દશાંગ ધૂપ ચાલુ રાખવાથી લાભ થશે. ભુત-પ્રેત નિવારણ મંત્ર ---- સર્વદુદાન રતંમર હંમર, मोहय मोहय, अधय अंधय, म्कवत् कारय, હ દો દુષ્ટાન ૩ 8: 8: ૪ઃ - જ્યારે કોઈ સ્ત્રી અથવા બાળકને ભૂત, પ્રેત, ચૂડેલ કે ડાકિર્ણને વળગાડ થયા હોય ત્યારે ૧૦૮ વખત આ મંત્ર બોલીને, સવારે તથા સાયંકાળે પંજવાથી તે સ્ત્રી યા બાળક પીડામાંથી છુટે છે. દ્રવ્ય પ્રાપ્તિને મંત્ર अरुहंत-सिद्ध आयरिय-उवज्झाय-सव्वसाहुण આ મંત્રને વિધિ પૂર્વક સવા લાખ જાપ કરે તે દ્રવ્ય પ્રાપ્તિ થાય છે સર્વ સિદ્ધિ મંત્ર -સિ-સ્થા-૩-સી નમઃ આ મંત્રને સવા લાખ જાપ કરવાથી સિદ્ધ થાય છે, અને રોજ ૧૦૮ મણકાનીનવકારવાળી ગણવાથી ઉત્તમ લાભ મળે છે. મંત્ર બીજે. છે રિહંતાણં', સિદ્ધા, ગયા, કવાયાબં, સાસુ, मम ऋद्धि वृद्धि समीहित कुरु कुरु स्वाहा.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy