SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ E કલ્યાણ મંદિર.... E શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિએ આચાય આ સ્તાત્રની રચના કરી છે. આ સ્તાત્ર દ્વારા તેઓશ્રીએ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ ભગવતના મહિમા ગાયા છે. આ તેાત્રની રચના વિષેની ઘટના આ પ્રમાણે છે. પ્રાકૃત ભાષામાં લખાયેલ શ્રી નવકાર મંત્રને સસ્કૃત ભાષામાં ( નમાર્હ સિદ્ધાચાય ઉપાધ્યાયસવ સાધુલ્યઃ ) ઉતારવા માટે ગુરુ મહારાજે આચાર્યશ્રીને માર વર્ષ માટે ગચ્છની બહાર મૂકવા. શ્રી સંઘે કડક પ્રાયશ્ચિત ન આપવા વિનંતી કરી. આથી ગુરુ મહારાજ શ્રી વાદિદેવસૂરિજીએ કહ્યું કે અઢાર રાજાઓને તે પ્રતિખાધ કરશે તેા તેમને ગચ્છમાં લઈશું. આચાય શ્રી આથી ગુપ્તવેષે ગચ્છ છેડીને ચાલી નીકળ્યા. એક દિવસ તે ઉજ્જયિનીમાં આવ્યા અને પેાતાની અદ્ભુત *વિત્વ શક્તિથી તેના રાજા વિક્રમાદિત્યના મનને જીતી લીધું. એક વખત સિદ્ધસેન અને વિક્રમાદિત્ય અને સાથે રાજ્યમાં આવેલ કુડગેશ્વર નામના શિવમંદિરમાં ગયા. રાજાએ મહાદેવને પ્રણામ કર્યાં. સિદ્ધસેને પ્રણામ ન કર્યો
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy