SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેાહન ] હે કીતિ વન્ત દેવેશ ! અમેને સ્વસ્તિ એટલે હું કાણુ છુ” તેનું જ્ઞાન આપેા, [ ૬ ૫૫ મવિય પગે. પટન કરતાં કરતાં કાઠિયાવાડ, ઝાલાવાડ, ગોહિલવાડ, દ્વારકા, સુદામાપુરી વગેરે સ્થળ ની યાત્રાઓ કરતા કરતા સૌરાષ્ટ્ર દેશમાં પહેાંચ્યાં ત્યાં તેએ સેામનાથ, પ્રભાસપાટણ પ્રાચી વગેરે રથળે ફ્રી મેાજમાં આવે ત્યાં વિહાર કરતા કરતા ગીરના ગાઢ જંગલેામાં થોડા સમય નિવાસ કરી ગિરનાર ઊપર ગયા. એક દિવસે સાંજે ૪-૫ વાગ્યાને શુમાર હતેા, ઠંડીના દિવસેા હતા. એકાએક વિચાર આવતાં જ સીધા ઉત્તર તરફ્રેંથી પહાડ ઉતરવાની શરૂઆત કરી શેષાવન, ભરતવન, હનુમાન ધારા વગેરે ગીચ જંગલેામાં થઈ વિદ્વાર કરતા હતા. ત્યાંથી સીધા અનસૂયા પહાડ તરફ જવા નીકળ્યા, જે પડ઼ાડ નજીક પાંડવગુફા અને કાલિકાની ગુફાની ટેકરી પણ છે તે પહાડની નજીકના ગીય ઝાડીવાળા અને કાંટાવાળા ઝાડાથી ભરપૂર પહાડ તકે જતા હતા, એટલામાં સૂર્યરત થયા. રતાનુ તેા ઠેકાણું જ નહેાતું. શુદી પક્ષના આરંભને સમય હેાવાથી થોડા વખત શ્રીચંદ્રમાએ દેખા દઈ રજા લીધી. ધનÀાર અંધકાર અને તેમાં પાછું ગીચ જંગલ. કાંટા શરીરને વાગી આખા શરીરે ઉઝરડા થયા હતા. સ્થળે સ્થળેથી લેાહી નીકળતું હતું. રસ્તામાં તે પગ મૂકવાની પશુ જગ્યા નહિ. હાથમાં એક લાકડી, એક ખેતી એઢેલી, બસ એટલા જ સામાન, એક ભયંકર ખાઈ આવી. ત્યાં ઢળી જવાયું અને લાકડી તથા ખેતી અંદર સરી પડ્યાં. ૪-૫ હાથ જેટલી બેસવાને કે પગ લાંબા કરવાને જગા મળે તે ત્યાં રાત કાઢવી એવા વિચાર કરી શ્રીજી આગળ ચાલ્યા. ત્યાં તેા થાડે દૂર ઉપર કેટલાંક જંગલી જનાવરોને અવાજ સંભળાયા. તેઓ ખીલ્યુમાંથી ઉપર આવતા હતા. તેની સામાસામી નજરેાનજર થઇ. શ્રીજી તેા એકીટશે તેએાની સામે નિર્ભયતાથી જોઈ રહ્યા. નિ યતા કાંઈ મેઢે ખેાલવાથી ઘેાડી આવે છે? થેાડા સમય બાદ વનરાજ વળાંક લઈ પેાતાને રરતે સીધાવ્યા. આ બાજુ શ્રીજી ચાંપતાં ચાંપતાં સભાળપૂર્વક એમવા પરતા થાનની શેાધ કરે છે, એટલામાં દૈવયેાગે સૂકાયેલા પતરા ઉપર કઈ ચાલનું હાવાનું શેર્ડ દૂર પર સંભળાયું, પ્રથમ તા મહર્ષિ તે લાગ્યું કે વનરાજ હશે પરંતુ ચાલતાં શ્રીજીના પગ નીચે પણ સૂકા પાતરાનેા અવાજ થતાં તે સાંભળતાં સામેથી ૌન હૈ? એમ કહો કાઈ એ મેટેથી બૂમ મારી. મહર્ષિય વિચાર કરે છે કે આવા અરણ્યમાં અને લગભગ મધરાતના વખતે અહી ક્રાણુ ? તેમણે પૂછ્યું : આવ યૌન શ? તેણે પેાતાના ગુરુને માટેથી સાદ પાડ્યો. તેઓ મશાલ લઇ તે આવ્યા. શ્રીજી તેમની ગુફા ઉપર ચઢી ગયા. આ મહત મર્મન્ ! મને તે મારી ી, આવ ગુપ્ત રેવા તેનદ્દીં। ? શ્રીજી તેમની નાની સરખો ગુફામાં જઈને ધૂરી નજીક ખેડા. તેમણે પ્રસાદનેા ધણેા આગ્રહ કર્યાં, મહર્થેિ ઘણી આનાકાની કરી પરંતુ તેમનેા અતિશય પ્રેમપૂર્ણાંક આગ્રહ જોઈ લાહાર લેવાનું કપૂછ્યું, શરીર બધું લેાહીવાળું થયું હતું તે લૂછ્યુ. હાથ પગ ધેાયા. પેલા શિષ્ય જ્યાં મળ્યે તે જગ્યાએ પાણીનુ ઝરણું હતું, એક નાનકડા ખાડા હતા; તે સ્થળે જઈ હાથ પગ વગેરે સાફ કર્યાં અને એક લેટા તથા એક તપેલું ભરી પાણી લઈ આવ્યા. પેલા મહાત્મા પ્રસાદના અગ્રડ કરતા હતા પણ ત્યાં તે! કશુ હતું નહિ, એટલે શ્રીજી વિચાર કરવા લાગ્યા કે આ વિવેક કરે છે, એટલામાં તેણે ગુીમાં નાખે। એક રતાળુ જેવડે! પણ વચ્ચે ગાંઠવાળા કંદ કાઢ્યો. તેને કેટલી તેના છેતરાને એક જગાએ ઢગલેા કર્યાં હતા ત્યાં નાંખવા કહ્યું. તે પ્રમાણે કર્યાં બાદ શુમારે ચાર ગેરના તપેલામાં ઉકળતા પાણીમાં વચ્ચેથી તે કંદને તેડતાં તેમાંથી કાળા રંગત!, સામા કરતાં પણ ઘણા ઝીણા ખસખસ જેવડા થેડા દાણાએ નીકળ્યા, તે તપેલામાં પડતાં જ કુલવા લાગ્યા. અધેાળ જેટલા દાણાએ તે કુલાને શુમારે ચાર શેરનું તપેલું ભરી નાખ્યુ! એટલે તેના ઉપર પેલા વનવાસી મહાત્માના કહેવા ઉપરથી તત્કાળ પાતરાએ ઢાંકી દીધા. મહર્ષિ વયે વિચાયુ કે આટલું બધું કેળુ ખાશે? એક બુંદેલખંડના બ્રાહ્મણ ઘેરથી કંટાળને નીકળ્યા હતા તે પણ ભૂલે અહીં આવી ચઢયા હતા. તેમને સાથે બેસાડીને શ્રજીએ કૌતુકને માટે તે આાગ્યા. પશુ બીજા એટલા હેત તેા પણ ખાઈ શાાત એમ તેએતે લાગ્યું, એમાં બીજું કઈ ઘી, ખાંડ, મીઠું, મરચું વગેરે ન હોવા છતાં પણ તે સ્વાદમાં અતિશય મધુર હતા. આમ પ્રસાદવિષિ પુરા થયા, ખાદ બુંદેલખંડના બ્રાહ્મણે પેાતાની પરિસ્થિતિને ખ્યાલ આપ્યા. તે સાંભળી તેઓને મહર્ષિ વયે ધણું સમજાવ્યું. આ વૈરાગ્ય સાચા નથી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy