SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતારાહન ] ઘણાં પશુ, હાથી, ધેડા, મૃગ, સુવર્ણ વગેરે દ્રવ્ય માગ, [ ૩૫૭ દેહથી તદ્દન અલગ છે એવા રવાનુભવ અંતર`ગમાં પ્રત્યક્ષ થતો હોવાથી આંતરિક શાંતિ અને આદ્ર વતાં જાય છે. દરેક ક્રિયા નિષ્કામ ભાવે થતી હું।વાનું પ્રત્યક્ષ અનુભવવામાં આવે છે. આમાં પશુ સાક્ષ ભાવ રહી જાય છે. ત્યાર બાદ ગુરુકૃપાથી વગર પ્રયત્ને અનાય.સે જ સહસ્રારચક્ર કે જે મૂર્ધા (કપાલની મધ્યમ થિત હાઈ એક હજાર પાંખડીઓવાળુ છે તથા કેવળ મહાશૂન્ય કિવા બિંદુરૂષ અને જ્યાં ટી સુની પ્રભા સમા અને તર્યાંનુ દર્શન થાય છે, તેમાં સ્થિરતા થઈ આત્મસાક્ષ કારૂપ મહાસિદ્ધિન પ્રાપ્તિ થાય છે. વચ્ચે વચ્ચે તેને વૈકુંઠ તથા કૈલાસનાં દર્શન થાય છે. ાનં કાઈ સમયે આ દશ્ક પ્રદેશેામાં આવેલા એક પ્રદેશમાં દેવતાને પાંખા ડાય છે એવુ દસ્ત અનુભવામાં આવે છે. એ રીતના વિવિધ પ્રકારના દેશાના દસ્થા ને બદ દશ્યથી પર બત છે અને અ તે સચ્ચિદાન-પ્ પરમાત્મામાં એકરૂપ બનીને તે તદ્દન નિર્વિકલ્પ સ્થિતિમાં જ સ્થિર થાય છે. આને પરમ સર્ગાનની સ્થિતિ પણ કહે છે. પરમપદં પણ આ જ છે. આમ આ કૃતકૃત્ય અને જ્ઞાતજ્ઞેય બતલે યાગી સાતમી ભૂમિકામાં સ્થિત થઈ જાય છે. આ મુજબ ક્રમે સાક્ષીભાવતા પણ્ સંપૂજ્જૂ લય કરીને તે યે:ગી બ્રહ્મરંધ્રમાં સ્થિત થાય છે, સક્ષીભાત્રના લિયને માટે સદ્ગુરુકૃપાની “રૂર હાય છે, તે પાતાની સૂક્ષ્મ શક્તિ દ્વારા સાધકને નિર્વિકલ્પનામાં સ્થિત કરે છે. જેન માટે શાસ્ત્રકારો પાકાર કરી કરીને કહે છે એવું પ્રાપ્તિનું જે આખરનું ધ્યેય કહેવાય છે, તે આ જ. આ રીતે પ્રાણવાયુનું બ્રહ્મરકમાં એકય થતાં જ સાક્ષીભાવ હુ તમામનું વિસ્મરણ અનાયાસે જ થઈ જાય છે. અને તે કેવળ એક આત્મામાં જ તપ નિર્વિકલ્પ સમાધિમાં થિત રહે છે. પ્રાણાપાસનાનું ધ્યેય શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે હું અર્જુન! આ રીતે *ચક્રનું ભેદન કેવી રીતે કરવું, તેનુ સંક્ષેપમાં તને ફળ સહિત વર્ષોંન કર્યુ. આ પ્રાણાપાસનાનું અ।મ ધ્યેય પગૢ આત્મપ્રાપ્તિ એ જ એક છે. આ અંગે। પૈકી પ્રથમનાં આ ચાર અંગે કે જેમાં હર્ડ વડે પ્રાણના નિરોધ કરવારૂપ કૃતિ કહેવામ આવેલી છે, તેનું નિરૂપણુ અત્યારસુધ કરવામાં આવ્યું છે. તે વષ્ણુનના સમાવેશ અષ્ટાંગયોગ પૈકી ફક્ત (૧) યમ, (ર) નિયમ, (૩) આસન અને (૪) પ્રાણાયામ; એ ચારમાં જ થાય છે. હવે ખરુ સમજવાનું તે આગળ જ છે. હજુ હુયેાગમાં પ્રત્યાહારનું વર્ગુન બાકી છે તથા ત્યાર બાદ રાજયામ પૈકી ધારશુા, ધ્યાન અને સમાધિ એ જે ત્રણે અગે। બાકી રહ્યાં છે તે વિચારીશું. સ્વાભાવિક સ્થિતિની પ્રાપ્તિ માટે કરવામાં આવતા પ્રત્યાહાર હાયેાગ વડે પ્રાણ નરે.ધ કરી *દન થયું એટલે તે મહાત્મા કૃતકૃ ય બની જાય છે પરંતુ તે નિર્વિકલ્પ સમાધિ છોડીને ક્રૂરથી જ્યારે દેહભાન ઉપર આવે છે ત્યારે સર્વત્ર આત્મરવરૂપની ભાવનાના દૃઢ અભ્યાસ કરી સહજસમાધિમાં સ્થિત નહિ થાય ત્યાંસુધી તેને સત્તાસામાન્યરૂપ જીવન્મુક્તનું સુખ પ્રાપ્ત થતું નથી; આથી સ્વરૂપમાં સ્વાભવિક તન્મયતા અથવા સહુજ સમાધિ પ્રાપ્ત થતાં સુધાને માટે તેમને તે વિરુદ્ધુ એટલે પ્રતિઅભ્યાસ કરવાની જરૂર હોય છે, જેને પ્રત્યાહાર કહે છે. તેના ઉદ્દેશ આ મિથ્યા જગતાદિ દશ્યાળ હતું અને હવે બ્રહ્મરૂપ બન્યું વગેરે પ્રકારની ભાવનાના પણ લેશ માત્ર અંશ શેષ રહેવા ન પામે તે સદ્ધાવસ્થા પ્રાપ્ત થાય એ જ એક છે. આ રીતના પ્રત્યાહાર વા અભ્યાસની પરિપક્વતા કરન ર નાનીએમાં પણ બુદ્ધિભેદને લીધે ઘણા ભેદે તેવામાં આવે છે. તેમાં બહુમાનસ, નમાનસ તથા સમાસ્ક, એવા ત્રણ ભેદો મુખ્ય છે; તે સબધે થાડા વિચાર કરવા આવશ્યક છે. તે માટે ત્રિપુરાદેવીએ કહેલું વિવેચન કહું છું. આ કઈ કઈ ચેગીને આજ્ઞ.ચક્રભેદન પછી તુર્તમાં જ નિર્વિકલ્પ થિં તે પ્રાપ્ત થઈ જાય છે આજ્ઞાચક્રભેદન પછીની સ્થિતિમાં આ બતાવેલેા ક્રમ જ હોય છે એમ નથી પરંતુ અત્રે સ્પષ્ટ સમજૂતી માટે આ સવસ્તાર વિવેચન આપવામાં આવેલ છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy