SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરા રાધનપુર મહેસાણા પાલી માલેર કોટલા પટી અંબાલા જડિયાલાગુરુ જીર અંબાલા આચાર્યશ્રી વલ્લભસૂરિજીની જીવનરેખા ગુજરાનવાલા નારોવાલ પટી વિ.સં. ૧૯૨૭ જન્મ : કારતક સુદ ૨ (ભાઈબીજ). પિતાનું નામ દીપચંદભાઈ, માતાનું નામ ઇચ્છાબહેન, પોતાનું નામ છગનલાલ. ૧૯૪૩ દીક્ષા વૈશાખ સુદ ૧૩. પ. પૂ. આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ. શ્રી લક્ષ્મીવિજયજીના શ્રી હર્ષવિજયજીના શિષ્ય થયા. ૧૯૪૪ ચંદ્રિકા, આત્મપ્રબોધનો અભ્યાસ. ૧૯૪૫ કલ્પસૂત્રની સુબોધિકા ટીકાનો અભ્યાસ. ૧૯૪૬ પાલીમાં વડી દીક્ષા. ‘ગપ્પ દીપિકા સમીર' રચી. શ્રી હર્ષવિજયજીનો સ્વર્ગવાસ. દશવૈકાલિક સૂત્રનો અમરકોષ, આચાર-પ્રદીપ, અભિધાન ચિંતામણિ અભ્યાસ. ૧૯૪૭ ચંદ્રોદય, સમ્યક્ત્વ સમતી, ચંદ્રપ્રભા-વ્યાકરણ, ન્યાયજ્યોતિષ, આવશ્યકસૂત્ર અભ્યાસ. ૧૯૪૮ ન્યાયબોધિની, યમુક્તાવલિનો અભ્યાસ. પ્રથમ શિષ્ય શ્રી વિવેકવિજય મ.સા.ની દીક્ષા. ૧૯૪૯ જૈન મતવૃક્ષ તૈયાર કર્યું. ૧૯૫૦ યતિજીત કલ્પ આદિ છેદસૂત્રનો અભ્યાસ. ૧૯૫૧ ‘તત્ત્વનિર્ણય પ્રાસાદ'' ગ્રંથની પ્રેસ કોપી શરૂ કરી. ૧૯૫૨ આ. શ્રી. વિજયાનંદસૂરિ મ.નો સ્વર્ગવાસ. ૧૯૫૩ તેમનું જીવનચરિત્ર રચ્યું, આત્મસંવત શરૂ કરી. ૧૯૫૪ સમાધિ મંદિરનો પ્રારંભ. આચાર્યશ્રી વલ્લભસૂરિજી... ૨૬૩
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy