SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ વવાની વાત કરે છે, બીજી બાજુ અજ્ઞાન અને અંધશ્રદ્ધાના આવરણને ભેદીને જ્ઞાનને પ્રકાશ પાથરે છે, તે ત્રીજી બાજુ સાધર્મિક દાન, શીલપાલનના ઉપાય, તપનું ઔચિત્ય કે ભાવની યથાર્થતાનું આલેખન કરીને એ શ્રાવક-શ્રાવિકાને ઉત્કર્ષ કેમ થાય તેની ઝંખના પ્રગટ કરે છે. આથી જ આ. પ્રવચને એ આચાર્યશ્રીના ત્રણ મહાન આદર્શોના મનેમંથનમાંથી સાંપડેલા નવનીત સમાન છે. આ ગ્રંથમાં બાહ્ય તપ અને આત્યંતર તપની યુગદશી આચાર્યશ્રીએ મામિક આલેચના કરી છે. શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટનાં પુસ્તકે માટે શ્રી સેમચંદભાઈ શાહ (નાયબી) અને કરમણ પરિવારને ઉમદા સહયોગ સાંપડેલો. છે. સમાજમાં સાચી ધર્મજાગૃતિ પ્રગટાવતા આવા ગ્રંથે. તો અમૂલ્ય જ ગણાય ને! - મારપાળ દેસાઈ
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy