SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ઉપાય કરવાં છતાં ટળતું નથી. હે પ્રભુ! હું તમારી પાસે યાચક અનીને આવ્યો છું ! મને નિરાશ ન કરશેા. પ્રેમથી દિલાસે આપીને મારી આશા પૂર્ણ કરશે. શ્રી તેમનાથ સ્તવન (પૃ. ૧૫૫) પાવસ-વર્ષી; આ સ્તવનમાં કવિએ વિરહિણી રાજુલનુ ચિત્ર દોર્યુ છે. નેમિનાથ ભગવાન રથ ફેરવી ચાલ્યા ગયા એ સખી મારફત સાંભળતાં રાજુલ મૂર્છા પામી, ચેતનરહિત થઈ ધરણી પર ઢળી પડી. એની આંખમાંથી આંસુની ધારા ચાલવા લાગી. પછી વિલાપ કરતી તે કહેવા લાગી કે ' હે વાહા ! તમે મારામાં એવા શા અવગુણુ જોયા કે મને તરછેાડીને ચાલ્યા ગયા ? નિર્દોષ અબળાને ત્યાગ કરવામાં તમારી શાભા નથી. હે નાથ ! હું મનમાં એમ ધાતી હતી કે મારા હાથ ઝાલવાને એક તમે જ યાગ્ય છે! માટે હું તમારી આટલી બધી આશા રાખતી હતી. પરંતુ તમે મને છેાડીને સાવ નિરાશ કરી દીધી છે. એથી સસરાજીને મારી ચાલ જોવા ન મળી. મને સાસુજીના પાસે પડવાનું ન મળ્યું અને દિયરાને મારા હાથની સુશડી ચાખવા ન મળી. ” અંતમાં કવિ કહે છે કે વિરહિણી રાજુલે વૈરાગ્ય ધારણ કર્યાં અને પીયુ પહેલાં મેક્ષ સંચરી. આ સ્તવનમાં કવિએ રાજુલના મુખમાં મૂકેલી કલ્પના શ્રી લાવણ્યસમયના નેમિનાથ સ્તવન (ખીજું) માં આવતી એ પ્રકારની કલ્પનાની આપણને યાદ અપાવે છે. શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૧૫૬) "6 આ એક સાદી રચના છે. તેમા કવિ પાર્શ્વનાથ ભગવાનનાં માતાપિતાનાં નામ અને જન્મસ્થળના પરિચય આપી કહે છે કે હું પ્રભુ ! તમારાં દશનથી આજ દિવસ ધગ્ય બન્યા છે. તમારા અનંત ગુણાને યાદ કરતા પાર આવે તેમ નથી. દિવસ, રાત, સુતાં જાગતાં
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy