SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતવિજયજી. ૩૯૯ લાખ પચાશત કેાડી સાગર લગ, સુખકર શાસન ઠાર્યા; તુઝ રત્નાકર વંશ વિભૂષણુ, એસેા કે ન સુનાચે ૠ૦ ૫ કરૂણાકર ઠાકુર તુ મેરી, હુ તુમ ચરણે આવે; ઘો પદ સેવા અમૃત મેવા, ઈતને નવિનષ પાસે ઋ૦ ૬ શ્રી શાંતિનાથ સ્તવન (2) મિલવા મન મદિર મેરા, હૈા સલૂણા સાહિમ મેરા મિલવેા કાલ અનંત ચૈાહી તેરે દરશ બિન, ચાર ગતિ દેવત જીય ફેરા મિ૦ ૧ મમે અતિ ઘેરા મિ૦ ૨ જિન દરસન તેરા મિ॰ ૩ સમતિ જ્ઞાન પાઉ અમ તેરા, સમ મિટે માહ મિથ્યાત અધેરા, મિ૦ ૪ મિલે મન મ ંદિર મેરા મિ૦ ૫ પાંચા ઇંદ્રિકે સુખરાચે, ઘુમ રહ્યા આપ અરૂપી અકલ સરૂપી, કૈસે પાઉ કહત અમૃત મુજ શાંતિ સયાને આય નેમિનાથજીનું સ્તવન (૩) ( રાગ–અરગજો ) કાન મનાવારે રૂઠડા નેમ સાં, કેન૦ મહુઅત મામ સોં તારન આએ, ફેરચલ રથ કેમ સે, કૈાન૦ ૧
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy