SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ર જન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. અચિરાજિના નંદન તેરે દરશણ હેતે આ સસક્તિ રિઝે કરીને સ્વામી, ભગતિ ભેટશું લાગે મારે. ૧ દુઃખ ભંજન છે બિરૂદ તુમારે, અમને આસ તુમારી; તમે નિરાગી થઈને છુટ, શીગતિ હશે અમારી મારો ૨ કહયે લેકન તાણ કહેવું, એવડું સ્વામી આગે; પણ બાલક બેલી નજાણે, તે કિમ વાહ લાગે. મારે.૩ માહરે તે તુ સમરથ સાહિબ તે કિમ ઓછું માનું; ચિંતામણિ જિણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિસ્યાનું મારે૪ અધ્યાતમ રવિ ઉગ્યે મુઝ ઘટ, મોહ તિમિર હર્યો જૂગત, વિમલવિજય વાચકને સેવક રામ કહેશુભ ભગતે મારે શ્રી નેમિનાથ સ્તવન. ( ૩ ) ( પરણ્યાથી માહરે પાડોસી સુજાણ જાતને વધતાં મનડું રીઝવે એ–દેશી ) સહિયાં મારી સાહિબ નેમ મનાવે છે, - દિલડું તે દાઝે પિઉ વિણ દિઠડે જે, દિલ મેલીને કીધે દુશમન દાવે છે, અબલાને બાલી યાદવ મીઠડે છે. ૧ કરતાં શું તે જાણી પ્રીતિ સેહલી જે, દેહિલી તે નિરવહતાં દીઠી નયણુડે જે; સામલી સાંભળતાં હિયડે સાલે જે, દુઃખતે કહેતાં ન આવે વયણડે છે. મારા રહેશે દુનિયા માંહિ વાત વિદિતી જે, - વાહલેજ કીધી છે એવી રીતડી જે;
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy