SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉદયરને. ૨૭૯ શિષ્યના કેધ થકી થયે, ચંડકસિ નાગ. ૩ આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જળને જેગ જે નવિ મળે, તે પાસેનું પરજાળે. ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવલ–નાણી; હાણ કરે જે હેતની, જાળવજે એમ જાણી. ૫ ઉદયરત્ન કહે કેધને, કાઢજે ગળે સાહી; કાયા કરે નિર્મળી, ઉપશમ રસે નહી. ૬ માનની સઝાય. (૧૦) રે જીવ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહિ, તે કિમ સમકિત પાવે રે? ૧ સમકિત વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે, મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કિમ લહીએ જુક્તિ છે. ૨ વિનય વડે સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જે જે વિચારી રે. ૩ માન કર્યું જે રાવણે, તે તે રામે માર્યો રે; દુર્યોધન ગવે કરી, અને સવિ હાર્યો રૂ. ૪ સૂકાં લાકડાં સારીખ, દુઃખદાયી એ ખોટો રે; ઉદયરતન કહે માનને, દેજે દેશવટે રે. ૫ માયાની સઝાય. (૧૧) સમકિતનું મૂળ જાણીએજી, સત્ય વચન સાક્ષાત સાચામાં સમકિત વસે છે, માયામાં મિથ્યાત્વ રે;
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy