SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જૈન ગુર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. (૨૩) - - - - - જે શ્રી કેશરવિમલ (ચોવીસી રચના-સં. ૧૭૫૦–માંગરોળ.) શ્રી તપગચ્છમાં શ્રી શાંતિવિમળના શિષ્ય આ મુનિ થઈ ગયા છે. તેમની વીસી ભાવવાહી ને સુંદર છે. તેઓશ્રીની બીજી ગ્રંથ રચનામાં બે ગુજરાતી કૃતિઓ જણાય છે. તેમાં સૂકતમાલાના પદ મેઢ કરવા લાયક છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા સૂકિતમાલાના બે કે આપવામાં આવ્યા છે. ૧ વીસી સંવત ૧૭૫૦ ૨ સૂકિતમાલા સંવત ૧૭૫૪ ૩ વંકચૂલરાસ , ૧૭૫૬ શ્રી ઋષભજિન સ્તવન. (૧) (લાડીલે લાખેણી લાડી વખાણે આ-એ દેશી.) સહીયાં ત્રઢષભજીણુંદણું મન લાગ્યું, ચેલ તણી પરે રંગ લાગે છે. મેરું મન રાતું એ પ્રભુ રાગે, જેહવું હીર કરમજી રાગે છે રાત દિવસ જે પ્રભુ મુખ આગે, મીન ર્ફે રમે નીર અથાગે છે. ૧ સહીયાં મેહે મેરા ચંદ ચકેરા, જીમ કેયલ વલી સહકારા હે; તિમ પ્રગટે બહુનેહા મેરા, એહ મૂરતિ શું અધિ કેરાહે. ૨ સહીયાં
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy