________________
૧૮૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી આદિજિન સ્તવન
(૧)
( ઢાળ–લલનાની)
દિકરણુ અરિહંતજી, એલગડી અવધાર લલના; પ્રથમ જિનેસર પ્રણમીએ, વંછિત ફળ દાતાર લલના-આદિ૦ ૧ ઉપગારી અવની તળે, ગુણ અનંત ભગવાન લ; અવિનાશી અક્ષયકળા, વરતે અતિશય નિધાન લ॰-આદિ ૨ ગૃહવાસે પણ જેને, અમૃતફળ આહાર ૯૦; તે અમૃતફળને લહે, એ યુગનું નિરધાર લ॰. આદિ૦૩ વંશ ઇક્ષાગ છે જેના, ચઢતા રસ સુવિશેષ લ૦ ભરતાદિક થયા કેવળી, અનુભવ રસ ફળ દેખ લ નાભિરાયા કુળમ`ડણા, મેરુદેવી સર હંસ લ॰; ઋષભદેવ નિતુ વ’ક્રીએ, જ્ઞાનવિમળ અવત’સ લ૦ આદિ॰ પ
આદિ ૪
શ્રી આદિજિન સ્તવન. (૨)
( મહાવિદેહ ક્ષેત્ર સુહામણુ –એ દેશી. )
પ્રથમ જિનેસર વક્રિએ, સારથ પતિ ધન નામ લાલરે; પૂર્વ વિદેહું સાધુને, દીધાં ધનનાં દાન લાલરે. પ્રથમ૦ ૧ યુગલ સુધર્મ સુર થયા, મહાખલ ભૂપ વિદેહ લાલરે; લલિતાંગ સુર ઈશાનમાં, સ્વય’પ્રભાસું નેહ લાલરે વા જઘરાય વિદેહમાં, યુગલ સેામિ દેવ લાલરે; કેશવ વૈદ્ય વિદેહમાં, ચાર મિત્ર મુનિ સેવ લાલરે. પ્રથમ ૩
પ્રથમ ર