SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્વવિજયજી. ૧૫ર્ક આ શ્રી તત્વવિજયજી. આ معدوم (ચોવીસી રચના-૧૭૩૫, વિજાપુર) પ્રખ્યાત મહેપાધ્યાય શ્રી યશોવિજયજીના શિષ્ય શ્રી તવિજયજી છે. તેઓશ્રીએ વિજાપુરમાં ચોવીસી રચના કરી છે. તેઓશ્રીને જન્મ સંવત-સ્થળ તથા સ્વર્ગવાસની હકીકત જાણવામાં નથી આવતી. તેઓશ્રીની ચોવીસી સિવાય બીજી સાહિત્ય-રચના ૧-શ્રી અમરદત્ત મિત્રાનંદ રાસ સં. ૧૭૨૪ શ્યાણ શહેરમાં બનાવ્યું. ૨ શ્રી જ્ઞાનપંચમી સ્તુતિ. અમરદત્ત મિત્રાનંદ રાસની પ્રશસ્તિ, ચોમાસું રહી શ્યાણી સઈરઈ, શ્રી નવિજય વિબુધ વરરાજે. જશવિજય ઉવજઝાય શિરોમણી; તસ પદ-પદમ મધુકર સરિખે સેવકમાં શિરતાજ છે, અમરદત્ત મિત્રાનંદરાસ તત્ત્વવિજય કવિરાજજી; ચોવીસીની પ્રત ન મળવાથી શ્રી કષભદેવ સ્તવનની બે કડી તથા શ્રી મહાવીર સ્વામી સ્તવનની છેલ્લી કરી લીધી છે. આખી પ્રત મળેથી બીજી આવૃત્તિમાં લઈશું. શ્રી ગષભદેવ સ્તવન. (૧). (ઈડર આંબા આંબલી એ દેશી.) રાષભજીણુંદ મયા કરી રે, દરિસન દાખે દેવ;
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy