SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ બાલાવબંધ ૭ ૫૯ શક્તિ. (૪) લધિમા – વાયુથી પણ હલકા થવાની શક્તિ. (૫) પ્રાપ્તિ – ઈચ્છા માત્રથી દૂર રહેલા પદાર્થોને પ્રાપ્ત કરવાની શક્તિ. (૬) પ્રાકામ્ય – ઈચ્છા પ્રમાણે વતી શકવાની સિદ્ધિ. આ સિદ્ધિથી યેગી ભૂમિમાં ડૂબકી મારી શકે છે અને પાછી બહાર નીકળી શકે છે તથા પાણી ઉપર જમીનની માફક ચાલી શકે છે. (૭) ઈશિત્વ - સર્વ વસ્તુ પર પ્રભુત્વ કરવાની સિદ્ધિ. આ સિદ્ધિથી યોગી તમામ વસ્તુ પર પ્રભુત્વ ધરાવે છે. (૮) વશિત્વ – સર્વને વશ કરવાની સિદ્ધિ. પહુતઉ= પહોંચે. સુરહ = મારું. નમસ્કરિઉ = નમસ્કાર કરવાની ક્રિયા. ૬. વારિવઉ = વારણ, વારવું – વારવાની ક્રિયા. સૌખ્યનઉ = સુખનું. ભાવઈતઉ = ભાવપૂર્વક. સરણિ =[ ] શરણને, રક્ષણને પડિવજઉ=[vTgg+] અંગીકાર કરે. પ્રાપ્ત કરે. જૂજૂઅલ = જૂજ, જુદે જુદે. ૭. અરતિ = ઉદ્વેગ, વિષાદ. રઈ = [તિ ] હર્ષ. ઉહટિG = સં. મv+ ઘટ્ટ= પ્રા. દ= ઓછું થવું–પરથી સ. ભૂ કુ] ઓછું થયું, ગયું. નય નગમાદિક = બીજી અપેક્ષાઓને વિરોધ ન કરતાં પોતાને ઈષ્ટ ધર્મનું પ્રતિપાદન કરે તેને સુનય કહેવામાં આવે છે. આ સુનયના કવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે ભેદ છે, તેમાં દ્રવ્યાર્થિકના ચાર પ્રકાર છેઃ (૧) નગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર અને (2) ઋજુસૂત્ર. પર્યાયાર્થિકના ત્રણ પ્રકાર છે: (૫) શબ્દ, () સમભિરૂઢ અને (૭) એવંભૂત. આ બંને મળી સાત પ્રકારે છે. વળી એ દરેકના સેન્સ પ્રકારો છે, એટલે કુલ ન ૭૦૦ થાય છે. એટલું જ નહિ પણ દરેક વચન-એક પ્રકારનો નય છે, એમ ગણીએ તે તેની સંખ્યા અમર્યાદિત થાય છે. નયના “નિશ્ચયનય', 'વ્યવહારન', ક્રિયાય' જેવા બીજી રીતે પણ પ્રકારો પાડવામાં આવે છે.
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy