SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ બાલાવબોધ ૦ ૫૫ નાથનઉ ચિત્ય મરુદેવા – સ્વામિની–કન્ડઈ. એકદા શ્રી નેમિનાથનઉ ગણધર નદિષેણ તીર્થયાત્રાઇ આવિ8 હૂતઉં. તિહાં એ અજિત – શાંતિજિન – સ્તવનની રચના કીધી. એતલા જિ લગઈ એહના મહાતમ્યની આગિલી બિ ગાહ અનેરે બહુશ્રુતે કીધી, તે વખણાઈ છઈ. (૩૭) પવિત્ર શાકમાલિશ સંવરજીfu અવરણ મળati सोअव्यो सम्वेहिं, उवसम्ग निवारणो एसो ॥ ३८ ॥ પખિય. પાખી ચઉમાશે. ચઉમાસઉં, સંવછારિ૦ સંવછરી પડિકમણાની રાત્રિઈ, અનઈ દિયહે ય૦ દિવસનઈ પડિકમણુઈ, સેય સાંભલિવીં, સસિં૦ સગઈ સંઘઈ, જિણિ કારણિ એ સ્તવન સમસ્ત ઉપસર્ગ - નઈ નિવારણહાર. કિમ? એકદા રાજગૃહી નગરિ મરુપદ્રવ ઊપનઈ ગુરૂ વિનવ્યા સંઘિ – “ભગવન! નગરિ રેગિઈ. સંતાપ્યઉં,” પછઈ ગુરે શ્રી અજિત-શાંતિ–સ્તવ ત્રિકાલ – ગુણવઉ દીધઉં, મરુકે પદ્રવ ગયઉ, શાંતિ ઊપની તેહ ભણું કહિઉં (૩૮). નો ઘ ઘરે જ નિકુorg, ૩મો જાહૃતિ અતિ-વંતિ-થઘં . न हु हुंति तस्स रोगा, पुव्वुप्पन्ना वि नासंति ॥ ३९ ॥ જે પહેઈ, જો આ નિસુણઈ સાંભલઈ ઉભઉ૦ ઉભય – કાલ = પ્રભાત – સંધ્યા – સમઈ, અજિય – સંતિક અજિતશાંતિ સ્તવન. નવિ હૃતિસ, તે પુરુષનઈ રોગ ન હૂઈ, અનઇ પૂર્વોત્પન - પૂર્વહિં જે ઊપના છઈ રેગ તેવી જાઈ = નાસઈ. તેહ ભણુ સદાઈ સ્તવન ગુણિવઉં. (૩૯) ૧. મહાતપની આ૦ ૨. સંતાપઉ આર ૩. ગાથા ૩૯ પછી આ પ્રતિમાં “ઈતિ શ્રી અજિતશાંતિ સ્તવન – બાલાવબોધ : સમાત” એવી નેંધ છે. -
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy