________________
જેમણે સંસારમાં રહેવાના ડરથી ત્યાગી દીધો તેવા સુવ્રતઋષિને હું વંદન કરું છું. (પ્ર) ૧૭)
श्लोक : जेण कयं सामन्नं, छम्मासे झाण-संजमरएणं ।
तं मुणिमुदारकित्तिं, गोभद्दरिसिं नमसामि ॥प्र० १८॥ टीका : येन कृतमनुष्ठितं श्रामण्यं षण्मासान् यावत् ध्यानसंयमरतेन तं मुनिमुदारा
कीर्तिर्यस्य तं गोभद्रर्षि श्रीशालिभद्रपितृमुनिं नमसामि-नमस्यामि
॥१८॥ ગાથાર્થ : છ મહિના સુધી ધ્યાન અને સંયમમાં તત્પર રહીને જેમણે
ચારિત્રનું પાલન કર્યું તે પ્રશસ્તકીર્તિવાળા, શાલિભદ્રના પિતામુનિ શ્રી ગોભદ્રઋષિને હું નમસ્કાર કરું છું. (પ્ર) ૧૮)
श्लोक : वारत्तपुरे जायं, सोहम्मवडिंसया चइत्ताणं ।
सिद्धिं विहुयरयमलं, वारत्तरिसिं नमसामि ॥प्र० १९॥ टीका : वारत्तकपुरे जातमुत्पन्नं सौधर्मावतंसकादिश्रियं त्यक्त्वा सिद्धिं मुक्तिं
विधुतरजोमलं प्राप्तमिति गम्यं वारत्तर्षि नमसामि-नमस्यामि ॥१९॥ ગાથાર્થ : જેઓ વારત્તકપુરમાં ઉત્પન્ન થયા, કર્મમળથી મુકત થયા
અને પહેલા દેવલોક સમી ઋદ્ધિનો ત્યાગ કરીને મુક્તિ પામ્યા તે વારત્તઋષિને હું નમસ્કાર કરું છું. (પ્ર) ૧૯)
श्लोक : छटेणं छम्मासे, सहित्तु अक्कोसतालणाईणि ।
अज्जुणमालागारो, खवित्तु परिणिव्वुओ कम्मे ॥५८॥ ____ स्तवप्रकरणम्॥ SARANG