________________
રહી, પાંચસો વર્ષ કેવળીપર્યાયમાં વિચર્યા તે રથનેમિ મુનિને
हुँ वहन . (२४) श्लोक : जालिमयालिउवयालि, पुरिससेणे य वारिसेणे य ।
पज्जुन्नसंबअणिरुद्ध, सच्चनेमी य दढनेमी ॥२५॥ पन्नासं पन्नासं, भज्जाओ चइय बारसंगधरा ।
सोलससमपरियाया, सिद्धा सत्तुंजए दस वि ॥२६॥ टीका : जालिमयालिरुपजालिः पुरुषसेनो वारिषेण एते पञ्च वसुदेवपुत्रा,
प्रद्युम्नो रुक्मिणीपुत्रः, शाम्बो जाम्बवतीपुत्रः, अनिरुद्धो वैदर्भीपुत्रः, सत्यनेमी (मिः) दृढनेमी(मिः)समुद्रविजयपुत्रौ पञ्चाशत् पञ्चाशत् भार्याः प्रथमविवाहपरिणीताः अपरास्तु यास्ता न गण्यन्ते कृष्णदत्तपञ्चाशदाययुक्ताः परित्यज्य द्वादशाङ्गधारिणः षोडशसमपर्याया दशापि
शत्रुञ्जये सिद्धाः ॥२५-२६॥ ગાથાર્થ : જાલિ, મયાલિ, ઉપજાલિ, પુરુષસેન, વારિષણ આ પાંચેય
વસુદેવના પુત્રો, રુકિમણીના પુત્ર પ્રદ્યુમ્ન, જાંબુવતીના પુત્ર શાંબ, વૈદર્ભીના પુત્ર અનિરુદ્ધ તેમજ સમુદ્રવિજયરાજાના સત્યનેમિ અને દઢનેમિ એ બે પુત્રો. આ દશેય (રાજકુમારો) પહેલા વિવાહમાં પરણેલી પ૦-પ૦ પત્નીઓને (બીજી વારની આમાં ગણાઈ નથી) અને કૃષ્ણ મહારાજાએ આપેલ ૫૦ દાયનીઓને છોડીને બાર અંગના પાઠી અને સોળ વર્ષના ચારિત્રપર્યાયી એવા તેઓ શત્રુંજયગિરિ ઉપર સિદ્ધિપદને पाभ्या. (तमीने हुं न रु ) (२५-२६)
श्लोक : बत्तीसपुरंधिवई, देवइपुत्ता अणीयजसपमुहा ।
छप्पिय नेमिसुसीसा, चउदसपुव्वी गया सिद्धिं ॥२७॥
व
स्तवप्रकरणम्॥
१3