SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લી આંતરિક વિજ્ઞપ્તિ. दीनोद्धारधुरंधरस्त्वदपरो नास्ते मदन्यः कृपापात्रं नात्र जने जिनेश्वर तथाष्येतां न याचे श्रियम् । किंत्वहनिदमेव केवलमहो सद्वोधिरत्नं शिवम् । श्रीरत्नाकरमंगलै कनिलय श्रेयस्करं प्रार्थये ॥ २५ ॥ ત્યારાથી ન સમર્થ અન્ય દીનને ઉદ્ધારનારો પ્રભુ, મહોરાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ; મુક્તિ મંગળસ્થાન તેય મુજને ઈચ્છા ન લક્ષમતણી, આપ સમ્યગરત્ન શ્યામ જીવને તે તૃપ્તિ થાયે ઘણી. T v - Eા જ નામ : અથ–હે જિનેશ્વર ! આપના જે રંકને ઉદ્ધારનાર કે પ્રભુ નથી, તેમ મારા જેવું કૃપાનું પાત્ર પણ કેઈ નથી; તે પણ હું કાંઈ આપની પાસેથી ધન માગતું નથી, પરંતુ મોક્ષરૂપી લક્ષ્મીનાં સમુદ્ર સમાન તથા મંગળમય એક સ્થાન એવા હે જિનેશ્વર પ્રભુ! હું તે ફક્ત સર્વ શ્રેય સાધક સમ્યકત્વરત્નની પ્રાર્થના કરું છું. - - ~- - સમાસ.
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy