SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ નવ પદ આરાધનમાં દરેક પદે બલવાના દુહા. (૧ લં) અરિહંત પદ ધ્યાત થક, દવહ ગુણ પજજાય, અરિહંતપદ. ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય; વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ, આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આછેરે.વી. (૨ જુ.) રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણ નાણી; “સિદ્ધ પદ. તે ધ્યાતા નિજ આતમા, હોસિદ્ધગુણ ખાણી. વી.૨. (૩ જુ.) ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની; આચાર્યપદ, પંચ પ્રસ્થાને આતમા, આચારજ હેય પ્રાણી રે. વી.૩ (૪ થું.) તપ સજજાએ રત સદા, દ્વાદશ અંગને ધ્યાતા; ઉપાધ્યાયપદ.ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગ ભ્રાતા. વી.૪ (૫ મું.) અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ સોચેરે, સાધુ પદ. સાધુ સુધા તે આતમાં, શું મૂડે શું લેરે. વી. ૫ (૬ ઠું) શમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમે જે આવે; દર્શન પદ, દર્શન તેહિજ આત્મા, શું હોય નામ ધરાવે. વી. ૬ (૭ મું.) જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય; જ્ઞાન પદ. તે હુએએહિજ આતમા, જ્ઞાન અબોધતા જાય. વી.૭ ૮ મું.) જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; ચારિત્રપદ,લેશ્યા શુદ્ધ અલંક, મહવને નવિ ભમતેરે. વી. ૮ (૯ મું.) ઈચ્છા રેલ્વે સંવરી, પરિણતિ સમતા ગેરે; તપ પદ. તપતેહિજ આતમા, વતે નિજ ગુણ ભેગેરે. વી. ૯
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy