SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ભુખ તૃષા વલી ત્રાસ છે રેમ રેમ પીડા કરે, પરમાધામીને ત્રાસ | શ્રી ને ૬ રાત દિવસ ક્ષેત્ર વેદના, તિલ ભર નહીં તિહાં સુખ એ કિધાં કરમ તિહાં ભગવે, પામે જીવ બહુ દુખ છે શ્રી છે ૭એક દિનની નવકારસી, જે કરે ભાવ વિશુદ્ધ છે સે વરસ નરકને આઉ, દૂરી કરે જ્ઞાની બુદ્ધ | શ્રી ૫૮ નિત્યે કરે નવકારશી, તે નર નરકે નહી જાય છે ન રહે પાપ વળી પાછલા, નિર્મળ હજી કાય છે શ્રી ૯ છે તે ઢાલ છે ૨ | વિમલાસર તિલે છે એ દેશી સુણ ગૌતમ પિરિસી કિયા, મહામોટો ફલ હોય છે ભાવશું જે પિરિસી કરે, દુર્ગતિ છેદે સેય છે સુ છે ૧ નરક માંહે જીવ નારકી; વરસ એક હઝાર | કરમ ખપાવે નરકમાં, કરતાં બહુત પુકાર | ૨ | દુર્ગતિ માંહે નારકી, દશ હજાર પરિમાણ છે નરકને આઉ ખિણ એક મેં, સાઢ પિરસી કહાણ | ૩ | પુરિમઢ કરતાં જીવડાં, નરકે તે નહીં જાય છે લાખ વરસ કરમના કટે, પુરિમઢ કરત અપાય છે ૪ લાખ વરસ દસ નારકી, પામે દુઃખ અનંત છે એટલા કરમ એકાસણે, દુરિ કરે મન ખંત છે ૫ છે એક કેડિ વરસાં લગે, કરમ ખપાવે જીવ ને નિવિ કરતાં ભાવશું, દુર્ગતિ હણે સદીવાદા દસ કે જીવ નરકમેં, છતરે કરે કર્મ દૂર છે તિતરે એકલઠાણહિ, કરે સહી ચકચુર છે
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy