SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ દેવવંદનમાલા પછી જયવીયરાય કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી મતિજ્ઞાન આરાધનાર્થ કાઉસગ કરૂં? ઈચ્છા ! શ્રીમતિજ્ઞાન આરાધના કરેમિ કાઉસગ્ગ વંદભુવત્તિઆએ. પછી અન્નત્થ ઉસસિએણું કહી એક લગસને ચંદેસુ નિમલયરા સુધીને અને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ કરી, કાઉસ્સગ પારી, “નમોડસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુશ્ય કહી થાય કહેવી. તે નીચે પ્રમાણે– થય– શ્રી શંખેશ્વર પાસ જિસર-એ દેશી.) શ્રી મતિજ્ઞાનની તવભેદથી, પર્યાયે કરી વ્યાખ્યા; ચઉહિ દ્રવ્યાદિકને જાણે, આદેશ કરી દાખ્યા છે; માને વસ્તુ ધર્મ અનંતા, નહિ અજ્ઞાન વિવક્ષા છે; તે મતિજ્ઞાનને વંદે પૂજે, વિજયલક્ષ્મી ગુણ કાંક્ષા છે; પછી ખમાસમણ દેઈ એક ગુણને દુહો કહી, પછી બીજું ખમાસમણ દઈ બીજે ગુણ વરણ. એ રીતે મતિજ્ઞાન સંબંધો અાવીશ ખમાસમણ દેવાં. તેની પીઠિકાના દુહા પ્રથમ કહેવાના તે આ પ્રમાણે– શ્રી મૃતદેવી ભગવતી, જે બ્રાહ્મી લિપિ રૂપ, પ્રણમે જેહને ગોયમા, હું વંદું સુખ રૂપ. શેય' અનંતે જ્ઞાનના, ભેદ અનેક વિલાસ; તેહમાં એકાવન કહે, આતમધર્મ પ્રકાશ. ૧ જાણવા લાયક વસ્તુ.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy