SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ નિગેાદમાં અનંતા જીવ એવા છે કે, જે જીવ ત્રસપણ' દેવારે પણ પામ્યા નથી, અન ંતા કાળ પૂર્વે વહી ગયા, વળી અને તેા કાળ આગળ જશે તાપણુ તે જીવેશ વારંવાર ત્યાંજ ઊપજે છે અને ત્યાંજ ચવે છે. તે એકેકી નિગોદમાં અનંતા જીવ છે. નિગેાદના બે ભેદ છે. એક વ્યવહાર રાશી નિગેાદ અને બીજી અવ્યવહાર રાશી નિગેાદ. તેમાં જે જીવ ખાદર એકદ્રિયપણું અથવા ત્રસપક્ષુ' પામીને પાછા નિગેાદમાં જાય છે તે નિગેઢિયા જીત્ર વ્યવહાર રાશીયા કહેવાય છે; તથા જે જીવકાઈ કાળે પણ નિગેાદમાંથી નીકળીને ભાદર એકેદ્રિયપણું પામ્યા નથી તે જીવ અવ્યવહાર રાશીયા કહેવાય છે, એઅવ્યવહાર રાશી નિગોદમાં ભવ્ય અને અન્ય એવા બે જાતિના જીવ છે. એ સ્વરૂપ શ્રી ભુવનભાનુ કેવલીના ચિરત્રની સાખે લખેલું છે. તથા અહીયાં મનુષ્યપણામાંથી જેટલા જીવ કમ ખપાવી એક સમયમાં મેાક્ષે જાય છે, તેટલા જીવ તે સમયમાં અવ્યવહારરાશી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને ઊંચા આવે છે. એટલે જો દશ છત્ર મેક્ષે જાય ના દશ જીવ અવ્યવહાર રાશીથી નીકળે. ત્યાં કાઇ સમયે તે જીવમાં ભવ્ય જીવ એછા નીકળે તે એક એ અભવ્ય જીવ નીકળે, પણ વ્યવહાર રાશી જીત્રમાં વધ ઘટ થાય નહી, તેટલાને તેટલાજ રહે છે. એવા એ નિગોદના ગોળા લાકમાં અસંખ્યાતા છે. તે છ દિણીના આવ્યા પુદ્ગલને આહા
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy