SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ સંસારના અનંત દુઃખો મટી ખરૂં સ્વમાવિક સુખ જે મિક્ષ અર્થાત જન્મ–જરા–અને મૃત્યુના ભય વિનાનું અનંતુ સુખ પ્રાપ્ત કરી શકાય. બધુઓ ! એટલાજ માટે ધર્મની કેલવણી આપણા બાલકોને આપવાની ખાસ જરૂર છે. સંસારની ચારે ગતિના બ્રમણરૂપ કેલવણી તો આ જીવે અનંતી વાર મેલવી અને મેળવ્યાજ કરશે, પરંતુ શુદ્ધ સમકિતને પમાડનારી તત્વશ્રદ્ધા રૂપ કેલવણની ખાસ જરૂર છે, માટે ગામેગામ દરેક જન ભાઈઓએ તનથી મનથી અને ધનથી યથાશક્તિ મદદ કરી જૈનશાળાઓ પાઠશાળાએ અગર વ્યવહારિક સાથે ઉંચા પ્રકારની ધર્મ કેલવણું ભલે તેવો પ્રબંધ અવશ્ય કરે જ જોઈએ. અહીંઆ પ્રસંગોપાત સંસારનું દુઃખ બતાવવા ખાતર નિગોદનું ટુંકુ સ્વરૂપ બતાવવામાં આવે છે. 27 ૩ર નિગદનું સ્વરૂપ. ચૌદ રાજલોમાં અસંખ્યાતા ગોળા છે. એકેક ગાળામાં એસંખ્યાતી નિગોદ છે. એક નિગોદમાં અનંતા જીવ છે, નિગાદિયા જીવ સંજ્ઞી પંચેંદ્રિય મનુષ્યના એક શ્વાસોશ્વાસમાં સત્તર ભવ ઝાઝેરા કરે છે. તેવા (ઉસ) ઘાસોશ્વાસ એક મુહુર્તમાં ૩૭૭૩ થાય છે. નિગોદિયા જીવ એક મુહુર્તમાં ૬૫૫૩૬ ભવ કરે છે. તે નિગોદનો એક ભવ ૨૫૬ આવે લિકાનો છે. એ એક ક્ષુલ્લક ભવનું પ્રમાણ છે.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy