________________
૧૯૩
ઢાળ ચોથી. નદી યમુના કે તીર, ઉડે દય પંખીયા–એ દેશી. અઢારમે ભવે સાત સુપન સૂચિત સતી,
પિતનપુરીયે પ્રજાપતિ રાણી મૃગાવતી તસ સુત નામે ત્રિપૃષ્ટ વાસુદેવ ની પન્યા,
પાપ ઘણું કરી સાતમી નરકે ઉપન્યા. ૧ વીશમે ભવ થઇ સિંહ ચેાથી નરકે ગયા,
તીહાંથી ચવી સંસારે ભવ બહુલા થયા; બાવીશમે નર ભવ લહી, પુણ્ય દશા વર્યા,
વીશમે રાજધાની મૂકાયે સંચર્યા. ૨ રાય ધનંજય ધારણા રાણીયે જનમિયા,
લાખ ચારશી પૂરવ આયુ છવિયા, પ્રિય મિત્ર નામે ચક્રવતી દીક્ષા લહી,
કાડી વરસ ચારિત્ર દશા પાલી સહી. ૩ મહાશુદે થઈ દેવ ઇણે ભરતે ચવી,
છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી, ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી,
નંદન નામે પુત્ર દીક્ષા આચરી. ૪ અગીઆર લાખ ને એંસી હજાર છસ્સે વળી,
ઉપર પીસ્તાલીસ અધિક પણ દિન ૩ળી, વિશ સ્થાનક માસખમણે જાવ જજીવ સાધતા,
તીર્થકર નામ કમ તિહાં નિકાચતા. ૫
૧૩,