________________
o
૬૬ શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન.
મ્હારા મુજરા ચાને રાજસાહેબ શાંતી સલુણા, અચિરાજીના નદન તારે, ન હેતે આવ્યા;
w
સમકિત રીઝ કરાને સ્વામી,
મ્હારા ૧
ભકિત ભેટછુ લાન્યા, દુઃખ ભંજન છે બિરૂદ તુમારૂ, અમને આશા તુમારી; તમે નિરાગી થઇને છૂટા, શી ગતિ ઢાશે અમારીમ્હારા ૨ કહેશે લેાક ન તાણી કહેવું, એવડુ સ્વામી આગે; પણ બાળક જો બાલી ન જાણે, તા કિમ વ્હાલા લાગે. મ્હા૦૩ મ્હારે ા તું સમરથ સાહિબ, તે કેમ આછું માગુ ચિંતામણિ જેણે ગાંઠે ખાંધ્યું, તેહને કામ કિશાનું. મ્હા॰ ૪ અધ્યાત્મ રવિ ઉગ્યેા મુજ ધર, માહ તિમિર " જીગતે; વિમલજિય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે. મ્હા॰ ૫
૬૭ શિખરજીનું સ્તવન,
ધન્ય ધન્ય શિખર ગિરિરાજ, આનદ આજે અતિ ભલેા રે; મુજ સિધ્યાં સધળા કાજ, આ ભાવે ભેટયા શ્રી ભગવાન, દિન દિન ચડતે પરિણામ, આ
૧
શ્રી ધમ નાથજીને ભાણુ, આ॰ રતનપુરી હુવા ચાર કલ્યાણ; આ॰ પ્રથમ રૂષભ જિષ્ણુ દ અવતાર, આ॰ કલ્યાણક હુવા ત્રણ માહર. આ
૨
અજિત સુમતિ અનંત પ્રભુ જાણુ, આ કર્મે અભિ