SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવને નેકનજરેનાથ!નિહાળી, મુજ ટાળે મેહ જ જાળીરી સુ કહે જીવણ જિન ચિત્ત ધારી, ભજિયે ભવિ મુક્તિ તૈયારી. સુત્ર ૫ ૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન (હારે મારે ઠામ ધરમના-એ દેશી ) હાં રે, જગજીવ અનાથને કહિયે કુંથુનાથ જે, નેહડલે નિત્ય નવલ તિણશું કીજિયે રે લે; હાં રે, એવારણ કાજે તન મન ધન અતિસાર જે, - નરભવ પામી ઉત્તમ લાહ લીજિયે રે લો. ૧૯ હાં રે, પ્રભુ થયા થશે તે છે તસ એક જ રીત જે, ગાઢા છે નીરાગી પણ ગુણ રાગિયા રે ; હાં રે, પ્રભુ જોઈ ભવિ પ્રાણું જાણુને મનભાવ જે, નેહને રે નિજ વાસ દિયે વડભાગિયા રે લે. ૨ હાં રે, મધ્યવત થઈને હિયડું જે લિયે હાથ જો, - ઉત્તમ છે જે અનુભવરસ તે ચાખિયે રે ; હાં રે, તે રસ પીવાથી જે લહે જીવ સુવાસ જે, અવિયેગી સુખ એપમ કહી દાખિયે રે લે. ૩ હાં રે, દુઃખ આકર તરવા તૃષ્ણ રાખે જેહ જે, નેહડલ નિત્ય માંડે જિન નિકલંકથી રે ; હાં રે, અતિ આતુર થઈ જે સેવે સુર સુકલંક છે, જન હાસે મન દેખે થાયે રંકથી રે લે. ૪
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy