SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ને વળી ખેતરમાં ખાતર નાખતાં અનાજ થાય છે. આવી રીતે ઉત્પન્ન થયેલ અનાજનો જે આહાર તેને વિષ્ટા તુલ્ય જાણી તેની ચર્ચા ન કરવી. (ઉ. છાયા પાન ૭૨૩) નિહાર “લઘુશંકામાં તુચ્છ થવું નહીં.” “દીર્ઘશંકામાં વખત લગાડવો નહીં.” જ૫ જે તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી જઇ આજના દિવસમાં પ્રવેશ કરજે. કારીગરઃ સુથાર, લુહાર, દરજી, સોની વગેરે સુંદર અને હંમેશાં સમયસર કામ પૂરું કરતા નથી હોતા. ઘરાકોને એક મહિનાનું કામ હોય તો તેમાં ત્રણ મહિના કાઢે છે. કામ કરવાની શક્તિ છતાં પ્રમાદથી વ્યસનમાં ને વાતોમાં ગેરઉપયોગ કરાય છે.
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy