SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પૂ. શ્રી જૂઠાભાઈ વિક્રમ સંવત ૧૯૪૪ – વ. ૩૬, ૩૭, ૪૦ વિક્રમ સંવત ૧૯૪૫ - વ. ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૯, પ૩, પ૪, ૫૫, પ૬, ૫૭, , ૬૦, ૬૫, ૬૯, ૭૨, ૭૩, ૭૪, ૭૫, ૭૬, ૮૦, ૮૧ વિક્રમ સંવત ૧૯૪૬ - વ. ૮૪, ૮૫, ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૮, ૧૦૩, ૧૦૪, ૧૧૪ તદુપરાંત વચનામૃત ૫, ૮, ૨૧, ૨૩, ૨૪, ૨૫ પૂ.શ્રી સત્યપરાયણને મોરબી મળવું થયું ત્યારે પ.ક.દેવે આપ્યા હતા. - હવે એ મળેલા વારસાને સાચવીએ, તેના ઉપભોગી થઈએ, તેને વર્તનમાં અંશે પણ લાવીએ એ જ મુમુક્ષુપણાની સાર્થકતા છે. શ્રી કૃપાળુદેવને ઓળખી શકનારા એ સાચા ઝવેરી હતા અને આપણને સાચા ઝવેરી બનવા વચનામૃતરૂપી અજવાળાં આપણા માટે પાથરતા ગયા. શ્રી સત્યપરાયણજીના આ ઋણનો સ્વીકાર કરી, અષાઢ સુદ ૯, એમની પુણ્યતિથિ નિમિત્તે, પ્રેમભક્તિ સમેત, પાદાવિંદમાં નમસ્કાર કરી, તેમને વિનયઅંજલીરૂપે આ લઘુ પુસ્તિકા સાદર અર્પણ કરીએ છીએ. - અમો છીએ આપના શ્રી સ્વંભતીર્થવાસી મુમુક્ષુજનો
SR No.032182
Book TitleParam Mumukshu Juthabhai
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year2008
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy