SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જ પ્રમેયધૂમત્વવિશિષ્ટ પ્રતિયોગિકત્વ એ એક સ્વતંત્રવ્યક્તિ છે. ધૂમત્વવિશિષ્ટ છે પર પ્રતિયોગિકત્વ સ્વરૂપ નથી. હવે તવ્યક્તિત્વેન ઉભયાભાવ લઈએ તો તો (આ સ્થળે એ આજ નહિ પણ અન્યત્ર) વ્યક્તિઓ (ધૂમત્વવિશિષ્ટપ્રતિયોગિકત્વ) ભિન્ન ભિન્ન પડે ? Sછે એટલે સંબંધ સામાન્યમાં તાદશ અનુયોગિકત્વ હોય પણ સાથે તે તે પ્રતિયોગિકત્વ છે આ વ્યક્તિનો અભાવ પણ હોય. આમ પ્રતિયોગિકત્વવ્યક્તિઓ જુદી જુદી પડવાથી દરેક છે કે તે તે વ્યક્તિનો અનુયોગિકત્વ હોવા સાથે અભાવ મળે એટલે ઘણા ઉભયભાવો થાય. આ માટે અમે તદ્રવ્યક્તિત્વન લીધો. એ પણ સાથે કહીશું કે સંબંધ સામાન્યમાં જ Sછે ઉભયાભાવકૂટ જોઈએ. નિષ્કર્ષ એ આવ્યો કે તાદશોભયાભાવકૂટનો નિવેશ કરેલો છે 3 હોવાથી ગૌરવ-લાઘવ અકિંચિત્કર = નકામા હોવાના લીધે સંયોગસામાન્યમાં જ આ તાદેશોભયાભાવ મળી જાય, એટલે પ્રમેયધૂમત જ પારિભાષિક અવચ્છેદક બની જતા છે છે અતિવ્યાપ્તિ ન આવે. આજે જયાં ઉભયત્વેન ઉભયાભાવ લઈએ છીએ ત્યાં તો ગુરૂભૂત ધર્મ વિશિષ્ટઆ પ્રતિયોગિકત્વ હોતું નથી. એટલે તવ્યક્તિત્વેન કહેવાની જરૂર રહેતી નથી. એટલે કે છે ઉભયાભાવકૂટ કથન પણ વ્યર્થ જાય. જે ની પ્રસ્તુત માં જરૂર છે. આમ જ જે પ્રમેયધૂમત્વવિશિષ્ટપ્રતિયોગિકત્વ વ્યક્તિત્વેન લેતાં ગુરૂભૂત ન બનતાં અપ્રસિદ્ધ ન થઈ છે બને. ઉભયાભાવ મળી જાય. . છે એટલે તે પ્રમેયધૂમત્વ ધર્મ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતા છે અતિવ્યાપ્તિ ન રહે. ઘટવાન, મહાકાલવા માં હવે દોષ દૂર થઈ જ ગયો છે. આમ ત્યાં પણ લક્ષણ છે { સમન્વય ઉભયાભાવ લેતા થઈ જાય છે. સાધ્યતાવચ્છેદક કાલિક સંબંધ સામાન્યમાં રે આ હેતુમન્નિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વાવચ્છિન્નાભાવવન્મહાકાલાનુયોગિકત્વ છે છે, તો પણ તાદાભ્યમાં રહેલ ગગનત્વાવચ્છિન્નપ્રતિયોગિકત્વ નથી, એટલે કે જે યધર્મપદથી ગગનત્વાદિ જ લઈ શકાય, એટલે પ્રસ્તુતમાં અવ્યાપ્તિ ન આવે. એમ જ Sછે અત્રે સમજવું. व जागदीशी : वस्तुतस्तु हेतुमनिष्ठाभावप्रतियोगितावच्छेदको यो धर्मः ५ प्रतियोगिव्यधिकरणस्तदवच्छिन्नाभाववत्त्वावच्छेदेन साध्यतावच्छेदकसम्बन्धा1 वच्छिन्नसम्बन्धितानिरूपितविशेषणतया यद्धर्मविशिष्टसम्बन्धित्वसामान्याभावस्तत्त्वे, તે વસ્તુતઃ કહીને જગદીશ કાલો ઘટવાનું સ્થળની અવ્યાપ્તિ આ રીતે દૂર કરે છે. આ તારા અવચ્છેદકત્વનિરુક્તિ • = =
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy