SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 48 ન્યાયભૂમિકા હવે સાપેક્ષ પદાર્થો અંગ કંઈક વિશેષ વિચારીએ : પટ” એવું જ્ઞાન થયું. વનવિષયતાનિરૂપજ્ઞાનમ્ જ્ઞાન, નિરૂપક છે. વનિવિષયતા નિરૂપિત છે. તેથી, જ્ઞાનમાં નિરૂપતા છે. તેથી વિષયતામાં નિરૂપિતતા છે. (વો યઃ તસ્મિન તત્ત્વ એ નિયમે...) વળી આ નિરૂપતા અને નિરૂપિતતા પણ પરસ્પર નિરૂપક-નિરૂપિત છે. तथी ज्ञाननिष्ठनिरूपकतानिरूपित घटनिष्ठविषयतानिष्ठनिरूपितता (નિરૂપિતનો અન્વય નિરૂપિતતામાં કરવો.) આ જ વાત બીજા દષ્ટાન્તોમાં વિચારીએ : પટે નમ્રૂ ત્યત્ર... घटः आधारः जलं आधेयः તેથી પટે આધારતા તેથી નતે માધેયતા તેથી ઘટનETધરતનિરૂપ નર્ત जलनिष्ठाधेयतानिरूपकः घट: अथवा, घटनिष्ठाधारतानिरूपिताधेयतावज्जलम् जलनिष्ठाधेयतानिरूपिताधारतावान् घटः સીતા રામપર્યાતિ રૂત્યa... रामनिष्ठपतित्वनिरूपक(निरूपित)पत्नीत्ववती सीता सीतानिष्ठपत्नीत्वनिरूपक (निरूपित) पतित्ववान् रामः । - જનકની પુત્રી સીતા રામની પત્ની બની. અહીં, જનકમાં પિતૃત્વ... તેની અપેક્ષાએ સીતામાં પુત્રીત્વ. સીતામાં પત્નીત્વ, તેની અપેક્ષાએ રામમાં પતિત્વ. માટે નનનિપિતૃત્વનિરૂપિતપુત્રીત્વવતી સીતા, रामनिष्ठपतित्वनिरूपतिपत्नीत्ववती जाता ભૂતને પદમાવ: યંત્ર... અહીં, ભૂતલ એ ઘટાભાવનો આધાર છે, તેથી ભૂતલમાં આધારતા, ઘટાભાવ આધેય છે, તેથી ઘટાભાવમાં આધેયતા. तेथी भूतलनिष्ठाधारतानिरूपिताधेयतावान् घटाभावः વળી જેનો અભાવ એ પ્રતિયોગી.... તેથી ઘડો અહીં પ્રતિયોગી છે અને અભાવ એ ઘટપ્રતિયોગિક છે. તેથી ઘટમાં પ્રતિયોગિતા છે અને અભાવ તેનો નિરૂપક છે. એટલે કે ધનિકપ્રતિયોતિનિરૂપ: અમાવઃ | યાદ રાખોઃ ભૂતલમાં જે રહ્યું હોય તે વસ્તુ આધેય હોવાથી મૂતનિધિારતાનિરૂપિતાધેયતાવાનું બને. એમ, ઘડો જ્યાં રહ્યો હોય તે વસ્તુ આધાર હોવાથી
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy