SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શાબ્દબોધનાં છ સાધનો (૧) આકાંક્ષા: પપયોપેક્ષા સાક્ષી પ્રકૃતિપદને પ્રત્યયપદની આકાંક્ષા વગેરે. येन पदेन विना यत्पदं नान्वयबोधजनकं तेन पदेन सह तत्पदस्याकाङ्क्षा । જે પદ વિના જે પદ અન્વયબોધજનક ન બને તે પદની સાથે તે પદની આકાંક્ષા હોય છે. પ્રત્યયપદ વિના (મન વિના) પ્રકૃતિપદ(‘પદ' પદ) અન્વયબોધજનક બનતું નથી. માટે પ્રત્યયપદની સાથે પ્રકૃતિપદની આકાંક્ષા છે. તેથી, પ્રકૃતિ-પ્રત્યયવર્ષિય .. (૨) આસતિઃ સાક્ષયોઃ સંનિધાનં અંત્તિઃ | 'गिरि(क्तं वह्निमान् देवदत्तेन' આ વાક્યમાં ગિરિ કેવો ? વહિમોને મુ ન ? ડેવલન | આમ જીર અને હિમાન એ બે તેમજ રેવન્તન અને મુ એ બે પરસ્પર સાપેક્ષ છે. તેથી સંનિધાન જોઈએ. અહીં નથી, કેમ કે જિર અને હિમાની વચમાં મુરૂં પદ પડ્યું છે, મુત્તે-દેવજોનની વચમાં વદ્વિમાસ્પદ પડ્યું છે. આને વ્યવધાન કહેવાય. તેથી, આસત્તિ ખૂટે. માટે શાબ્દબોધ થતો નથી. આ પદનું વ્યવધાન છે. એમ કાળનું વ્યવધાન હોય તો પણ આસક્તિ ખૂટે. જેમકે કોઈ સવારે ઘબોલે પછી મૌન..પછી સાંજે નાના બોલે તો શાબ્દબોધ ન થાય. (આ સંનિધાન શ્રોતાના ક્ષયોપશમ મુજબ ઓછું થતું હોય છે.). (૩) યોગ્યતાજ્ઞાન : એક પદાર્થને બીજામાં સંબદ્ધ થવાની યોગ્યતા જોઈએ. યોગ્યતા નહિ તો બોધ નહિ. દા. ત. વહિના સિરાતિ, નન્નેન વતિ | અહીં પદો બરાબર છે પણ યોગ્યતા નથી. તેથી બોધ નહિ, આકાંક્ષામાં પદ-પદની અપેક્ષા છે, યોગ્યતામાં પદાર્થપદાર્થની આકાંક્ષા છે.' વહિના સિન્થતિમાં ક્રિયાપદને કારકપદની આકાંક્ષા છે. એ પરિપૂર્ણ છે. પરંતુ સિંચનક્રિયા રૂપ પદાર્થને વદ્ધિની અપેક્ષા નથી, જળની છે. માટે યોગ્યતા નથી. તેથી સિંચનમાં વદ્ધિકરણત્વની યોગ્યતા નથી. કારણ કે વદ્ધિના સિઝતિનો અન્વય - વહિવઃ સેવ: | પણ સેક (સિંચન) નો અર્થ (પદાર્થ) એવો છે કે એનું વહ્નિ એ કરણ બની શક્યું નથી, એટલે કે એમાં વદ્ધિકરણતત્વ ઘટી શક્યું નથી. માટે, યોગ્યતા નથી. પ્રશ્ન :- આ યોગ્યતા શું ચીજ છે? ઉત્તરઃ એક પદાર્થમાં (સેકમાં) અપરપદાર્થ (વહ્નિકરણત્વ) ના સંબંધનો સંભવ એ યોગ્યતા છે. હંમેશા શાબ્દબોધ પૂર્વે બધે જ યોગ્યતા છે કે નહિ?” એ જોવા બેસાતું નથી. એટલે કે યોગ્યતા જ્ઞાન થાય પછી જ શાબ્દબોધ થાય છે એવો અનુભવ નથી. દા. ત. ‘નત્તેન તૃષાં શમતિ’ આમાં એમ જોવા નથી બેસતું કે તૃષાશમનમાં જળજન્યત્વની યોગ્યતા છે? એ જોવા બેસીએ એ પહેલાં જ શબ્દો સાંભળીને શાબ્દબોધ થઈ જાય છે. પ્રશ્ન:- તો પછી યોગ્યતાજ્ઞાન સર્વત્ર કારણ ક્યાં રહ્યું ? ઉત્તર :- એટલા માટે જ અમે મૈયાયિકો યોગ્યતાજ્ઞાનને કારણે માનતા નથી. પ્રશ્નઃ - તો પછી વાદ્ધના શિતિમાં શાબ્દબોધ કેમ થતો નથી ? ઉત્તરઃ- અમે અયોગ્યત્વજ્ઞાનને પ્રતિબંધક માનીએ છીએ. એટલે કે અયોગ્યત્વજ્ઞાનરૂપ પ્રતિબંધકના અભાવને અમે કારણ માનીએ છીએ. ‘વનિ સિરિ’ આદિમાં, જેને ખબર છે કે સિંચનમાં વદ્ધિકરણત્વની અયોગ્યતા છે તેને અયોગ્યત્વજ્ઞાન થવાથી
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy