SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 24 ન્યાયભૂમિકા ચીજ સિદ્ધ છે, માટે એનો ઉલ્લેખ કરવામાં આ દોષ લાગતો નથી. જ્યારે પ્રસ્તુતમાં આત્મા તો હજુ આખી દુનિયામાં અસિદ્ધ છે, માત્ર પક્ષ રૂપ શરીરમાં જ અસિદ્ધ છે એવું નથી. તેથી આત્માનો ઉલ્લેખ થઈ ન શકે. આ અનુમાનમાં પંચાવયવ વાક્યો આવા થશે. પ્રતિજ્ઞાવાક્ય - શરીર ચિકિતનું હેતુવાક્ય - શરીરં તત્વયુવેઈવિત્ ઉદાહરણ : યત્ર યત્ર તત્વયુવેષ્ટ તત્ર તત્ર તધકિતત્વ, યથા મૂતાવિષ્ટશરીરે यत्र यत्र तदधिष्ठितत्वाभावः, तत्र तत्र तत्प्रयुक्तचेष्टाऽभावः, यथा मृतशरीरे... ઉપનય : શરીરં તધકિતત્વવ્યાપ્યતત્કયુફ્રષ્ટીવિત નિગમન : શરીરં શ્વિચિકિત આમ અનુમાનથી શરીરમાં કોઈ રહ્યું છે એ નક્કી થાય છે. આ રીતે અનુમાનથી સિદ્ધ થતી વસ્તુને એક અને નિત્ય માનવામાં આવે તો લાઘવ થાય, પણ એમાં કોઈ બાધક હોવો ન જોઈએ. सिध्यमानो धर्म एको नित्यश्चेत् तदा लाघवम् । એક ન માનો તો અનેક માનવાનું ગૌરવ છે. નિત્ય ન માનો તો અનિત્ય માનવો પડે. એમાં એના ઉત્પાદક-નાશકપ્રાગભાવ વગેરે માનવાનું ગૌરવ થાય. માટે ઉપરોક્ત તર્ક લગાડાય છે. આને લાઘવતર્ક કહે છે. આ તર્કને અનુસાર આત્મા નિત્ય હોવો સિદ્ધ થાય છે. પણ આત્માને એક માનવામાં ઘણા બાધકો છે, (એકનો મોક્ષ થાય તો બધાનો થઈ જાય. ઇત્યાદિ રૂપ) માટે એક નહિ પણ અનેક આત્મા માનવા પડે છે. શરીરમાં રહેલી આ જે વસ્તુ સિદ્ધ થાય છે તેનું “આત્મા' એવું નામ છે. માટે આત્માની સિદ્ધિ થઈ. ઈશ્વરસિદ્ધિઃ સિત્યાવિ કાર્ય સદ્ગ (તિનચં) (éનચં) #ાર્યત્વીત, ઘટવત્ જે હંમેશનું હોય તે નિત્ય. જે ઉત્પન્ન થાય તે કાર્યકજન્ય. જે જન્ય હોય તેનો કોઈ જનક હોવો જોઈએ. જો કાર્ય રૂપ છે તો તેનો કોઈ કર્તા હોવો જ જોઈએ. યત્ર યત્ર નાર્યવં તત્ર તત્ર સત્કૃત્વ યથા ઘટે - અન્વય. यत्र यत्र सकर्तृकत्वाभावस्तत्र तत्र कार्यत्वाभावः यथाऽऽकाशे व्यतिरे। (આકાશ નિત્ય છે માટે એનો કોઈ કર્તા નથી તો એ જન્ય પણ નથી.) તેથી, સત્કૃત્વવ્યાણં પર્યત્વમ્ - વ્યાપ્તિ. વાર્થ સંતૃત્વવ્યાપ્યાર્યત્વવત્ - પરામર્શ. માટે, વાર્થ સર્ટૂમ્ - અનુમિતિ. આમ કાર્યમાત્રનો કર્તા સિદ્ધ થયો. સિત્યકુરાદિ પણ કાર્ય તો છે જ. (કારણ કે ઉત્પન્ન થાય છે.) માટે તેઓનો કોઈ કર્તા હોવો જોઈએ. હવે જેને માટીનું પ્રત્યક્ષ નથી એવો આંધળો કુંભાર ઘડો બનાવી શકતો નથી. એટલે કે કર્તાને ઉપાદાનકારણનું પ્રત્યક્ષ જોઈએ. બે પરમાણુઓમાંથી કયણુક બને, યણકમાંથી ચણુક ઇત્યાદિ. આપણને (જીવાત્માઓને) પરમાણુનું પ્રત્યક્ષ નથી. પરમાણુઓ ક્યણુકાદિના ઉપાદાનકારણ રૂપ છે, તેનું આપણને પ્રત્યક્ષ નથી. તેથી, તત્વસ્તૃત્વ (સમાર્યવર્તુત્વ) મHલાવી (સર્વશીવાત્મનિ) વાધિત, ૩પવાનપ્રત્યક્ષવિરદાન્ત (ગર્ભવતિ ન પત, ૩૫વાનJત્યવિરત્િ - આવો પ્રયોગ જાણવો.)
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy