SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 20 ન્યાયભૂમિકા વ્યાતિ વ્યાપામાવિવત્તિત્વ વ્યાપ્યત્વનું અનુમાનમાં, સાધ્ય વ્યાપક હોય છે, અને હેતુ વ્યાપ્ય હોય છે. હેતુમાં રહેલ વ્યાપ્યત્વ એ જ વ્યાપ્તિ છે. તેથી વ્યાપ્તિનું લક્ષણ આવું થઈ શકે કેઃ 'साध्याभाववदवृत्तित्वं व्याप्तिः' આને પૂર્વપક્ષ વ્યાપ્તિ કહે છે. હવે વ્યાપક = (વ્યાપ્ય) ની સાથે અવશ્ય રહેનાર, એટલે કે વ્યાપ્ય જ્યાં રહ્યો હોય ત્યાં આ પણ અવશ્ય રહ્યું જ હોય.એટલે કે વ્યાપ્યવાનમાં આનો અભાવ તો ન જ હોય. વ્યાપ્યવામાં પણ અન્ય અન્ય અભાવો હોય તો છે જ... પણ આનો અભાવ ન હોય. (જેમકે ઘૂમવામાં ઘટાભાવ, પટાભાવ વગેરે અભાવો હોય, પણ વહુન્યભાવ તો ન જ હોય.) તેથી, આ જે અભાવો રહ્યા હોય તેનો ઘટ, પટ વગેરે પ્રતિયોગી હશે, પણ વ્યાપક તો પ્રતિયોગી નહિ જ હોય.(કારણ કે વ્યાપકનો અભાવ ત્યાં રહ્યો નથી.) એટલે કે વ્યાખવાનમાં રહેલા અભાવોનો વ્યાપક એ અપ્રતિયોગી હોય છે. માટે, વ્યાત્રિકમાવાપ્રતિયોગિતં વ્યાપwત્વ.... “વન્નિષ્ઠ' નો અર્થ “સમાનાધિકરણ થાય છે. જેમ કે ભૂતલ પર ઘટ અને પટ છે. તેથી, ઘટવ કોણ? ભૂતલ. તનિષ્ઠ કોણ? પટ એટલે કે પટ, ઘટવન્નિષ્ઠ છે. વળી, ઘટ, પટ બન્ને એક જ અધિકરણમાં (ભૂતલમાં) રહ્યા છે, માટે પરસ્પર સમાનાધિકરણ તો છે જ. તેથી પટ, ઘટસમાનાધિકરણ છે. માટે, ઘટસમાનાધિકરણ = ઘટવન્નિષ્ઠ. વળી અનુમાનમાં હેતુ વ્યાપ્ય હોય છે અને સાધ્ય વ્યાપક. તેથી, હેતુમત્રિકામાવાપ્રતિયોતિં ચાપવં = હેતુસમાનાધવ રામાવાપ્રતિયોજિત્વ વ્યાપhત્વમ્ આવો જે વ્યાપક હોય છે તે સાધ્ય છે, અને હેતુ તેને સમાનાધિકરણ હોય છે. હેતુમાં રહેલું આવા વ્યાપક સાધ્યનું સામાનાધિકરણ્ય એ જ હેતુમાં રહેલી સાધ્યની વ્યામિ છે. તેથી વ્યાપ્તિનું લક્ષણ આવું થઈ શકે કે દેતુમત્રિકામવા પ્રતિયોગિતામ્બલીમાનાધિકરણં વ્યાપ્તિ: | આને ઉત્તરપક્ષવ્યાપ્તિ (સિદ્ધાન્તલક્ષણ) પણ કહે છે. જ્યાં જ્યાં ધૂમાડો ત્યાં ત્યાં અગ્નિ હોય છે. આવો ભાવ બે પદાર્થો વચ્ચે હોવો એ વ્યાપ્ય-વ્યાપક ભાવ છે. આમાં જ્યાં જ્યાં શબ્દથી જે બોલાય છે તે વ્યાપ્ય હોય છે અને ત્યાં ત્યાં શબ્દથી જે બોલાય છે તે વ્યાપક હોય છે. તેથી, ધૂમાડો એ વ્યાપ્ય છે અને અગ્નિ એ વ્યાપક છે. પૂર્વપક્ષવ્યાપ્તિના લક્ષણનો સમન્વય આ રીતે साध्याभाववदवृत्तित्वं व्याप्तिः સાધ્ય વહ્નિ, તેનો અભાવ જળહદ વગેરેમાં છે. તેથી, સાધ્યાભાવવાન્-જળહંદ. તેમાં મીન-સેવાલાદિ વૃત્તિ છે, ધૂમ અવૃત્તિ છે. માટે, ધૂમમાં સાધ્યાભાવવઅવૃત્તિત્વ રૂપ વ્યામિ આવી ગઈ. સિદ્ધાન્તવ્યાતિનો સમન્વય હેતુમા-ધૂમવાન્ = મહાન સાદિ (રસોડું વગેરે)
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy