SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ वह्निस्तत्रार्द्रेन्धनसंयोगो नास्ति, अयोगोलके आर्द्रेन्धनसंयोगाभावादिति साधनाव्यापकता । एवं साध्यव्यापकत्वे सति साधनाव्यापकत्वादार्द्रेन्धनसंयोग उपाधिः । सोपाधिकत्वाद्वह्निमत्त्वं व्याप्यत्वासिद्धम् । જે હેતુ ઉપાધિવાળો હોય તેને વ્યાપ્યત્વાસિદ્ધ કહેવાય છે. ઉપાધિ કોને કહેવાય? જે સાધ્યની સાથે વ્યાપક હોય અને હેતુ = સાધનની સાથે અવ્યાપક હોય, તેની ઉપાધિ કહેવાય છે. દા.ત. → ‘પર્વતો ઘૂમવાન્ દ્ઘિમત્ત્તાત્’ અહીં ‘આર્દ્રધનસંયોગ’ એ ઉપાધિ છે. કેવી રીતે ? = (૧) આર્ટ્રેન્થનસંયોગ, સાધ્ય ધૂમનો વ્યાપક છે. કારણ કે ‘જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં આર્દ્રન્ધનસંયોગ છે જ' (આર્દ્ર = ભીના. ઈન્ધન = બળતણનો સંયોગ.) આ પ્રમાણેની વ્યાપ્તિથી સમજી શકાય છે કે આન્દ્રેન્ધનસંયોગમાં ધૂમનું વ્યાપકત્વ છે. (૨) આન્દ્રેન્ધનસંયોગ, હેતુ વિઘ્નનો અવ્યાપક પણ છે. કારણ કે ‘જ્યાં જ્યાં વિઘ્ન છે ત્યાં ત્યાં આર્ટ્રેન્થનસંયોગ નથી’. અયોગોલકમાં વિઘ્ન છે, પરંતુ આર્દ્રન્ધનસંયોગ નથી. તેથી આર્દ્રધનસંયોગમાં સાધન વિહ્નનું અવ્યાપકત્વ છે. આ રીતે સાધ્યધૂમનો વ્યાપક અને હેતુ વિઘ્નનો અવ્યાપક આર્ટ્રેન્થનસંયોગ હોવાથી આર્દ્રધનસંયોગ એ ઉપાધિ છે. અને વિહ્ન હેતુ ઉપાધિવાળો હોવાથી વ્યાપ્યત્વાસિદ્ધ છે. આ જ વાતને ન્યાયની ભાષામાં કહીએ તો... માધ્યમમાનાધિાન્યન્તામાવાप्रतियगित्वं साध्यव्यापकत्वम् । साधनवन्निष्ठात्यन्ताभावप्रतियोगित्वं साधनाव्यापकत्वम् । સાધ્યવ્યાપકત્વ ‘સાધ્યસમાનાધિષ્ઠાત્યંત ભાવપ્રતિયોગિત્વ' અર્થાત્ સાધ્યના અધિકરણમાં રહેલો જે અત્યંતાભાવ છે તેનું અપ્રતિયોગિત્વ. તે આ રીતે.... સાધ્યધૂમના અધિકરણ પર્વતાદિમાં રહેનારો અત્યંતાભાવ ઘટાદિનો મળે છે પરંતુ આર્ટ્રેન્થનસંયોગનો અત્યંતાભાવ મળતો નથી. તેથી ઘટાદિ, અત્યંતાભાવના પ્રતિયોગિ બનશે અને અપ્રતિયોગિ આર્ટ્રેન્થનસંયોગ બનશે. તેથી આર્દ્રન્ધનસંયોગમાં સાધ્યધૂમના સમાનાધિકરણ પર્વતાદિમાં રહેલ અત્યંતાભાવનું અપ્રતિયોગિત્વ ઘટશે. = સાધનાવ્યાપકત્વ ‘સાધનવનિષ્ઠાત્યન્તામાવપ્રતિયોગિત્વ' અર્થાત્ સાધનવમાં રહેલો જે અત્યંતાભાવ છે તેનું પ્રતિયોગિત્વ. તે આ રીતે.... સાધનવત્ = વિઘ્નમત્ જે અયોગોલક છે તેમાં આર્દ્રન્ધનસંયોગનો અત્યંતાભાવ મળે છે કારણ કે, અયોગોલકમાં આર્દ્રન્ધનસંયોગ નથી. તેથી આર્દ્રધનસંયોગ અત્યંતાભાવનો પ્રતિયોગિ બનશે. અર્થાત્ આર્ટ્રેન્થનસંયોગમાં સાધનવત્ વિદ્નમત્ અયોગોલકમાં રહેલ અત્યંતાભાવનું પ્રતિયોગિત્વ ઘટશે. તેથી આર્દ્રન્ધનસંયોગમાં ‘સાધ્યવ્યાપત્વે સતિ સાધનાવ્યાવત્વ = - साध्यसमानाधिकरખાત્યન્તામાવાપ્રતિયશિત્વે સતિ સાધનવન્નિષ્ઠાત્યન્તામાવપ્રતિયો।િત્વમ્ ।’આ ઉપાધિનું લક્ષણ = =
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy