SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ગણ્ય સંસ્થાઓ અને તેના આગેવાને પિતાના પૂર્વજોના કીર્તિમય સ્મારકને પિતાના અધિકારમાં રાખી સંભાળવામાં બેદરકાર રહ્યા ! અથવા અસમર્થ-નિષ્ફળ નીવડ્યા! તેને ઈતિહાસ અપ્રકટ છે, છતાં વિચારવા યોગ્ય છે. - ઈ. સન ૧૮૮૫ વિ. સં. ૧૯૪૧ માં પ્રકટ થયેલ રિ. લિ. એફ. એ. રિ. પી. બેએ પ્રેસીડેસી . ૮, ૯૭]માં ડૉ. જે. બર્જેસે ઈડિયન એન્ટિવેરી હૈ. ૬, ૫. ૧ તથા વૈ. ૯, ૫. ૨૨૧ના સૂચન સાથે પંચમહાલને પરિચય કરાવતાં એ આશયની સાંકેતિક ગુઢ નોંધ કરી છે કે પાવાગઢના શિખર પર રહેલા કાલિકા માતાના મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરોને જથ્થો છે કે જેને પુનરુદાર, થોડા સુધારા-વધારા સાથે હાલમાં તે મંદિરને કાજે જે જૈને કરી રહ્યા છે, તેમના તરફથી થોડા વખત પહેલાં જ કરાવવામાં આવેલ છે. જે ૧૫૩૫માં દિલ્હીના હુમાયુએ ચાંપાનેર લૂંટયું હતું. (કબજે કર્યું હતું. અકબરનામા, ગૂ. સ. સં. ) ૧૫૩૬ માં અમદાવાદ, ગુજરાતની રાજધાની થયું. ૧૮૫૩ માં અંગ્રેજી પ્રબંધ. ૧૮૬૧ માં સિંધિયાએ અંગ્રેજી રાજ્ય પાસેથી ઝાંસીની પાસેની ભૂમિ લઈ પંચમહાલ તેમને આપી દીધું. ૧૮૭૭ (વિ. સં. ૧૯૩૩)માં પંચમહાલ જૂદ જિલ્લો રેવાકાંઠા પિ. એ. ને આધીન થયો.” q • At the top the sbrine of Kâlikâ Mâtâ
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy