________________
૧૬૨
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સાહ
પા૩
રાત દિવસ સૂતાં જાગતાં, મુજ હેડે ધ્યાન તુમારૂં રે; જીભ જપે તુમ નામને, તવ ઉØસે મનડું મારૂં રે, પા૦૨ દેવ દીયે જો પાંખડી, તે આવું તુમ હન્નુર રે; મુજ મન કેરી વાતડી, કહી દુખડાં કીજે દૂર રૂ. તું પ્રભુ આતમ માહરા, તું પ્રાણ જીવન મુજ દેવ રે; સંકટ ચૂરણુ તું સદા, મુજ મહેર કરો નિત સેવ રે. પા૪ કમલ સુરજ જેમ પ્રીતડી, જેમ પ્રીતિ અપૈયા મેહુરે; દૂર થકી તિમ રાખજો, મુજ ઉપરે અધિક સસ્નેહ રે. પા૦૫ સેવક તણી એ વિનતિ, અવધારી સુનજર કીજે રે; લમ્બિવિજય કવિ પ્રેમને, પ્રભુ અવિચલ સુખડાં દીજે રે. પા૦૬
( ૧૬ )
માહ મહીપતિ મદમત્તવાળા, ધરમ નૃપતિના એ મહાદ્વેષી, રાગ દ્વેષ દોય સુભટ મલીને, અહેાત દિવસના તૂં ભરમાયા, ચૌઢ રાજકે ચાક વિચાલે, મિથ્યામતિ માટો નાટકીયા, સુમતિ નારી પિયુને પ્યારી, કુમતિ ધૂતારી નિરગુણુ નારી, પ્રભુ ગુણગણ સાંકળશું ખાંધી, પ્રમોદ સાગર કહે આતમ ત્ હી,
( અડશેા માં રહેને રહેને રહેને લીના રહેને. પાસ શંખેશ્વર યાને, લીના રહેને; સમતારસ ગુણ પાને, લીને રહેને. સઘળે આણુ મનાવે; તસ પાસે મત જાવે. લીના૦૧ જગમાં ધંધ મચાવે; મૂરખ મરમ ન પાવે. લીના૦૨ મમતા પાત્ર નચાવે; કુમતિ મૃદંગ બજાવે. લીના૩ અરજ કરી સમજાવે; કાહે કું ખતલાવે. લીને ૪ મન મરકટ વશ લાવે; તે અવિરત પદ પાવે. લીનાપ
જો—એ દેશી. )