SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પર લાવી ? શિવ ને ની 2 રીલીઝ e 3 તાર | કન પ્રસ્તાવ ર0 સનાઈ નું ? મનાવની મરજી ના પિન & 22 - ના ૬રનાથના પોતાના રતીવેટ રહેતી | લેવાની પી ના - ન આ ઉતાવના રસાણ ના નલિનાત ના ઝીણવતા દરમાં પ્રતાડવાના 9 પ્રતા હતા ? પ્રસ્તાવના રિનાનાં 2 પ્રણાર્વિની આરતી ના કર ન કરી S[ રેલ ન તોળ્યું છે કે રાજય સરકારના નવા પ્રકાર સતાવી એના [2 Aટની તસt તાવના રાજ કરનાર . હાલના છે તો તક જાતના કરતા હો મારી કાર કિ ( કરિના રાણાવાવના : મનાલની સનીની પર તરાપ હતા અને કારણ કે તેના ? પ્રત કરી કે કેવી રીતે કરવી ? રીતે રિસ ને [e - નાના ન ની રાઈ હતીતેવી - D4 | સાવવા પ્રયતાવના પ્રસ્તામાં છે સારા મારતા આ. વિજયમનિચંદ્રસૂરિ પ્રસ્તાવતા છ ગાન કાલના IPÞIPZK | તીરથી ની રીત ની ની ની ની ની ] કંસારી રીતે જીવી ની ઉંરાતtવાની | બૃહદગચ્છીય આ. હરિભદ્રસૂરીશ્વરજી (બીજા) એ વિ.સં. ૧૧૭૨માં રચેલ પ્રાયઃ અદ્યાવધિ અપ્રગટ “મળવઠ્ઠ વરિય” સાધ્વીશ્રી જિનયશાશ્રીજીએ કરેલ સંસ્કૃત છાયા સાથે પ્રગટ થઈ રહ્યું છે. તે ઘણા આનંદનો વિષય છે. આરસપ્રદ કથા ઉપર સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી આ ભાષામાં અનેકવિધ લેખકોએ કલમ ચલાવી છે. ઉપલબ્ધ ચરિત્રોમાં સૌ પ્રથમ વિ.સં.૧૦૨૫માં રચાયેલ જંબૂનાગકવિનું ચરિત્ર છે ત્યાર પછી પ્રસ્તુત આ. હરિભદ્રસૂરિનું “નવ રિય' વિ.સં. ૧૧૭૨ માં રચાયું છે. જૈન ધર્મ પ્રસારક સભા તરફથી વિ. સં. ૧૯૯૪માં છપાયેલ મુનિપતિચરિત્રના ગુજરાતી ભાષાંતરમાં મુનિપતિચરિત્રના સંસ્કરણો વગેરે વિષે આ પ્રમાણે વિગત અપાઈ છે. આ મુનિપતિ ચરિત્રનું મૂળ નામ મણિપતિ ચરિત્ર છે. આ નામના ચાર ચરિત્રો છે, તેમાં પ્રથમ શ્રી જંબૂકવિ વિરચિત સંસ્કૃત પદ્યબદ્ધ ૧૫૨૫ શ્લોકપ્રમાણ છે, તે છે સં. ૧૦૦પમાં કર્તાએ રચેલું છે. બીજું પ્રાકૃત ચરિત્ર ઉપરથી રચેલું સંસ્કૃત ગદ્યબદ્ધ ચરિત્ર છે. તે પણ નાનું જ છે. કર્તાએ નામ આપેલ નથી. ચોથે કેટલીક કથાઓ છે વિગેરેના વધારાવાળું સંસ્કૃત ગદ્યબદ્ધ ચરિત્ર છે. તે જામનગરનિવાસી પંડિત હીરાલાલ હંસરાજે છપાવેલું છે. કર્તાનું નામ નથી અને તે ચારે ચરિત્રોમાં મોટું છે. પહેલું ને ચોથું બને છપાયેલ છે. બીજી બે કૃતિ છપાયેલ છે કે નહીં તે જાણવામાં નથી. પ્રથમનું જંબૂકવિ વિરચિત ચરિત્ર જે પદ્યબદ્ધ છે તેમાં બધા અનુષ્ટ્રપ વૃત્ત છે. કૃતિ ન પાક રસ્તા પર ની છે જયારે રાજી રહેનારા કરતા વન પાન ઉતાવી છે. પ્રાવી 42 ઓિ , લીe 22 ઓMા વધાન છે. ઝર હા ! તારીe iાવના છ મસિસ વેતા ઝાઝવવા પ્રસ્તા લ, કંપની (રકતદિન 3 માર્ચના છે. કરવા Artified ફી ા પરિવાર મારતા યાન
SR No.032135
Book TitleManivai Chariyam
Original Sutra AuthorN/A
AuthorJinyashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2017
Total Pages154
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy