SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ પ્રેમ કેઈથી અજાણ્યા નથી, તેમને માનસિક અક ટ્ મગળનેા પ્રતીક છે, તે હિંમત, નીડરતા અને લડાયક વૃત્તિના દ્યોતક છે, તેમણે તેમના આ ગુણ્ણા ભારતની આઝાદીની લડતમાં સારી રીતે બતાવી આપ્યા હતા. આ ૯ના અંક સર્વોચ્ચ પ્રકારના નિઃસ્વાથ પ્રેમ પશુ દર્શાવે છે. તેમણે દેશની આઝાદી માટે તેમના સવ'સ્વના ભાગ આપ્યા હતા એ હકીકત નિવિવાદ છે. તેમના ભારત અને ભારતના લેાકેા માટેના પ્રેમ તથા દેશદાઝ અજાણ્યાં નથી. અંક ‘૪' તેમને માટે તે જાતિનાં ( સ્રી અને પુરુષ ) માણુસા સાથેની મિત્રતા સૂચવે છે. તેમને ઘણા લેાકા સાચા મિત્ર તરીકે માનતા હતા. શશિનના અક ૮ તેમને અવારનવાર મુશ્કેલીઓમાં મૂકી દેતા હતા. અને તેથી જ તેમને જેલયાત્રા સ્વજનાના વિયેાગ કે, મૃત્યુ વગેરે સહન કરવુ' પડતું હતુ, જન્મ તારીખમાં અંક-૧ ચાર વખત આવે છે, અને તેથી તે ઘણા જ શક્તિશાળી અને સત્તાસૂચક બની રહે છે, અને આ અંકની અસરથી તે ભારતના પ્રથમ વડા પ્રધાન બનવા શક્તિમાન થાય છે. (૪) બ્રિટનના ભૂતપૂર્વ' રાજા ૮મા એડવર્ડની જન્મ તારીખ ૨૩-૬-૧૮૯૪ હતી, તેમનેા ભાગ્યાંક (૧+૩+૬+૧ +૮+૯+૪=૩૩=૬) ૬ થાય છે, અન્ય અ’કા નીચે પ્રમાણે છે. ૧. માનસિક ૨. લાગણી પ્રધાન ભૌતિક 3. ૩, ૬ અને ૯ ર તેમની જન્મતારીખમાં ત્રણેય માનસિક કા આવી
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy