SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ આઆ સાર્વત્રિક દિવસ ફક્ત જળજથવાળાઓ માટે સાનુકૂળ રહેશે, જ્યારે અગ્નિ અને વાયુ જૂથવાળાઓને માટે તે પ્રતિકૂળ બની રહે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તા. ૧૧-૧૧-૧૯૧૮ના દિવસે સંધિપત્રક ઉપર સહી કરવામાં આવી હતી. આ દિવસને સર્વદેશીય દિવસ ૧+૧+૧+૧+૧+૯+૧+ ૮=૧૩=પ આવે છે. આ દિવસ આઝાદી, અજંપો અને અસ્થિરતા સૂચવે છે. આ દિવસ આ રીતે ઘણો જ ખરાબ ગણાય. પણ જે તારીખ ૧૨-૧૧-૧૯૧૮ પસંદ કરવામાં આવી હોત તો તે આ કાર્ય માટે ઉત્તમ સાબિત થઈ હોત. તા. ૧૨-૧૧ –૧૯૧૮ને સાર્વત્રિક દિવસ ૬ આવત અને તે સ્થિરતા, સંવાદિતા ઘર તથા સમાજને દ્યોતક છે. | અમેરિકાને તા. ૪-૭-૧૭૭૬ના દિવસે આઝાદી મળી હતી. આ તારીખને સર્વદેશીય દિવસ (૪+૩+૧+૭+૭+ =૩૨૩૫) ૫ આવે છે. આ દિવસ સાહસ, અચોક્કસતા વગેરેને ઘોતક છે. તેથી જ તેમણે આઝાદી માટે હંમેશાં લડતા રહેવું પડે છે. ૪થી જુલાઈ ૧૯૦૩ના દિવસે પહેઢી જ વખત નિયામાં એક સ્થળેથી બીજે સ્થળે તારથી સંદેશ મોકલવામાં આવે. આ તારી અને સાર્વત્રિક દિવસ (૪૭+૧+૯+૦+૧૩=૨૪=૪) ૬ થાય છે. આ દિવસ ઉત્તરદાયિત્વને દ્યોતક છે તથા ઘર, કુટુંબ, સમાજ, દેશ તથા વિદેશો સાથે મૈત્રીસંબધો ગાઢા કરવા માટે સારો છે. તેથી તાસંદેશાથી દુનિયાના વિવિધ દેશો વચ્ચે પ્રગાઢ
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy