SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮મું નામાંક, જન્માંક અને વિકાસલક્ષી કે અપનાવેલું નામ There is a tide in the affairs of men, which taken at the flood leads on to fortune.” Shekspere. “માનવ જીવનમાં ભરતીનો સમય આવે છે જ અને તેના પૂરને ઓળખે (અને તેને સાનુકૂળ બને) તે સદ્ભાગ્યને વરી શકે.” શેકસપિયર. હવે પ્રશ્ન એ થાય છે કે ભારતીના સમયે પૂરને ઓળખવાને તથા તેને સાનુકૂળ બનવાનો કોઈ માગ કે ઉપાય છે ખરો ? અંકશાસ્ત્રીઓ કહે છે કે તેના માટેનો માર્ગ કે ઉપાય જરૂર છે જ. આપણે પ્રકરણ ૧૨ માં નામાંક કે ભાગ્યાંક કેવી રીતે શોધવે તે અને પ્રકરણ ૧૩ માં જે માંક તથા જીવનપંથ કેવી રીતે શે તે જોઈ ગયા છીએ. તે પ્રમાણે દરેક જણ પિતાના વિશેષ પ્રચલિત નામ પ્રમાણે નામાંક કે ભાગ્યાંક શોધી કાઢે તથા જન્મ તારીખ ઉપરથી જ માંક તથા જીવનપથ પણ નક્કી કરે અને પછી ખાત્રી કરી જુએ કે બંને વચ્ચે સુમેળ છે કે નહી જે નામાંક અને જન્માંક કે જીવનપંથ વચ્ચે સુમેળ હોય તો તે ઘણું જ સારી બાબત છે. પણ આ બંને વચ્ચે સુમેળ ન હોય તો ? જે બંને વચ્ચે સુમેળ ન હોય તે વ્યક્તિ પિતાના નામ કે
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy